મોરબી જિલ્લામાં કાલે ગુરૂવારથી 15 સ્થળોએ 45થી વધુ ઉંમરના લોકોનું વેકસીનેશન કાર્ય શરૂ
દરેક સ્થળોએ 100 લોકોને વેકસીન અપાશે , બે ડોઝ વચ્ચે પણ 12થી 16 અઠવાડિયાનો સમય રાખવા અપીલ
મોરબી : હાલ કોવિશિલ્ડ વેકસીનના બીજા ડોઝનો સમયગાળો 12થી 16 અઠવાડિયા નક્કી કરવામાં આવ્યો છે....
હળવદમાં હવે આખો દિવસ બજારો ખુલ્લી રહેશે : વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન હટાવવાનો નિર્ણય લીધો
કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવતા હળવદ વેપારી મહામંડળ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વૈચ્છીક હાફ ડે લોકડાઉન પૂર્ણ કરવાનો નિર્ણય જાહેર કરાયો
હળવદ : હાલ હળવદમાં એપ્રિલ માસમાં કોરોનાએ આંતક મચાવતા કોરોનાનું સંક્રમણ...
મોરબી સર્કલમાં હજુ ખેતીવાડીના 245 ફીડર બંધ, 622 પોલ ડેમેજ, 67 ટીસી બંધ !!
પીજીવીસીએલની ટીમોએ તનતોડ મહેનત કરી ગત રાત્રીના 1 વાગ્યા સુધીમાં 89 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો, હાલ એક પણ ગામો અંધારપટ્ટમાં નહિ
મોરબી : મોરબી જિલ્લામાં તાઉતે વાવાઝોડાની અસરના લીધે પીજીવીસીએલને ભારે...
વાવાઝોડાની નુક્શાનીનું નિરીક્ષણ કર્યા બાદ 1000 કરોડનું રાહત પેકેજ જાહેર કરતાં વડાપ્રધાન મોદી
મૃતકનાં પરિજનોને 2 લાખ, ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય: કેન્દ્રની ટિમો પરિસ્થિતિની વધુ સમીક્ષા કરવા પણ આવશે ગુજરાત
મોરબી : તૌઉતે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ગુજરાતની ઉડતી મુલાકાતે આજે સવારે પીએમ મોદી ભાવનગર...
મોરબી જિલ્લામાં ઉનાળુ તલ, બાજરી, મગ અને અળદને વ્યાપક નુકશાન : સર્વેની શરૂઆત
મોરબી, વાંકાનેર, હળવદ અને ટંકારામાં ખેડૂતોનો તૈયાર માલ પણ વાવાઝોડાની ઝપટે ચડી ગયો
મોરબી : હાલ મોરબી જિલ્લામાં ઓણસાલ ખેડૂતોએ ગત વર્ષ કરતા પણ વધુ ઉનાળુ પાકનું વાવેતર કર્યું હતું પરંતુ વાવાઝોડાની...

















