Thursday, March 26, 2026
Uam No. GJ32E0006963

મોરબી સીરામીક એસો.ના સહયોગથી બે સ્થળે યોજાયેલા રેપીડ ટેસ્ટ કેમ્પમાં 1900 માંથી 219 પોઝિટિવ...

આવતીકાલે શનિવારે પણ ટેસ્ટિંગ કેમ્પ શરૂ રહેશે મોરબી : આજે મોરબી સીરામીક એસોસિએશનના સહયોગથી આજે બે સ્થળે કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ બન્ને સ્થળે યોજયેલા કેમ્પમાં કુલ...

સિવિલની બેદરકારી : સમયસર ઓક્સીજનના બાટલા ન બદલાતા એક જ રાતમાં 5થી વધારે મોત

દિવસ દરમિયાન અધિકારીઓની હાજરીમાં હમ સાથ સાથ હેનું પિક્ચર બતાવ્યા બાદ રાત્રે દર્દીઓને ભગવાન ભરોષે મૂકી દેવામાં આવતા હોવાના આરોપ : રાત્રીના દર્દીઓના પરિવારજને સતત દર્દીની સાથે જ રહેવું પડે છે હોસ્પિટલમાં...

ગજાનંદ પાર્ક સોસાયટી માં બહેનો દ્વારા સોસાયટી ના રહીશો માટે ઉકાળા નું વિતરણ

હાલ સમગ્ર વિસ્તાર માં કોરોના નામની મહામારી ચાલી રહીછે ત્યારે ગજાનંદ પાર્ક સોસાયટી ના રહીશો ના સ્વછ આરોગ્ય માટે ગજાનંદ પાર્ક કમિટી ના બહેનો દ્વારા રોજે રોજ સોસાયટી માં ઉકાળા નું...

સેવા: મોરબીના ગોકુળનગર (મકનસર) માં ૩ દિવસમાં ૧૫૦ લીટર ઉકાળાનું વિનામુલ્યે વિતરણ

કોરોના મહામારીને પગલે ગ્રામજનોની રોગપ્રતિકારક શક્તિ વધે તેવા હેતુથી મોરબીના ગોકૂળનગર(મકનસર) મા 3 દિવસમા આશરે 150 લીટર ઉકાળાનુ વિના મૂલ્યે વિતરણ કરવામા આવ્યું છે. જે ઉકાળા વિતરણમાં સરપંચ માવજીભાઈ ભીમજીભાઈ દારોદ્રા, ઉપસરપંચ...

મોરબી સાર્થક વિદ્યામંદિરના કિશોરભાઈ શુકલ દ્વારા સંકલિત એકાત્મતા ગાથા પુસ્તિકા વિમોચન

મોરબી સાર્થક વિદ્યામંદિરના કિશોરભાઈ શુક્લ દ્વારા સંકલિત ભારત એકાત્મતા ગાથા (એકાત્મતા સ્તોત્ર પર આધારિત) પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિપુલભાઈ અઘારા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ બુકના ઉપયોગ અને મહત્વ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe