સિવિલની બેદરકારી : સમયસર ઓક્સીજનના બાટલા ન બદલાતા એક જ રાતમાં 5થી વધારે મોત
દિવસ દરમિયાન અધિકારીઓની હાજરીમાં હમ સાથ સાથ હેનું પિક્ચર બતાવ્યા બાદ રાત્રે દર્દીઓને ભગવાન ભરોષે મૂકી દેવામાં આવતા હોવાના આરોપ : રાત્રીના દર્દીઓના પરિવારજને સતત દર્દીની સાથે જ રહેવું પડે છે
હોસ્પિટલમાં...
ગજાનંદ પાર્ક સોસાયટી માં બહેનો દ્વારા સોસાયટી ના રહીશો માટે ઉકાળા નું વિતરણ
હાલ સમગ્ર વિસ્તાર માં કોરોના નામની મહામારી ચાલી રહીછે ત્યારે ગજાનંદ પાર્ક સોસાયટી ના રહીશો ના સ્વછ આરોગ્ય માટે ગજાનંદ પાર્ક કમિટી ના બહેનો દ્વારા રોજે રોજ સોસાયટી માં ઉકાળા નું...
સેવા: મોરબીના ગોકુળનગર (મકનસર) માં ૩ દિવસમાં ૧૫૦ લીટર ઉકાળાનું વિનામુલ્યે વિતરણ
કોરોના મહામારીને પગલે ગ્રામજનોની રોગપ્રતિકારક શક્તિ વધે તેવા હેતુથી મોરબીના ગોકૂળનગર(મકનસર) મા 3 દિવસમા આશરે 150 લીટર ઉકાળાનુ વિના મૂલ્યે વિતરણ કરવામા આવ્યું છે.
જે ઉકાળા વિતરણમાં સરપંચ માવજીભાઈ ભીમજીભાઈ દારોદ્રા, ઉપસરપંચ...
મોરબી સાર્થક વિદ્યામંદિરના કિશોરભાઈ શુકલ દ્વારા સંકલિત એકાત્મતા ગાથા પુસ્તિકા વિમોચન
મોરબી સાર્થક વિદ્યામંદિરના કિશોરભાઈ શુક્લ દ્વારા સંકલિત ભારત એકાત્મતા ગાથા (એકાત્મતા સ્તોત્ર પર આધારિત) પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિપુલભાઈ અઘારા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ બુકના ઉપયોગ અને મહત્વ...
મોરબીમાં રોટરી ક્લબ તેમજ જીલ્લા પંચાયત આરોગ્ય શાખાના ઉપક્રમે રસીકરણ કેમ્પ યોજાયો
મોરબીમાં કોરોના મહામારી સાથે કોરોના રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે જેમાં મોરબીમાં આરોગ્ય શાખા અને રોટરી ક્લબના ઉપક્રમે રસીકરણ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું
રોટરી ક્લબ ઓફ મોરબી અને આરોગ્ય...

















