Wednesday, October 8, 2025
Uam No. GJ32E0006963

મોરબીના હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા આજે 1 લાખ ભગવદ્દ ગીતાનું વિનામુલ્યે વિતરણ

મોરબી : આજરોજ ગીતા જયંતિ હોય મોરબી હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર મોરબી ઇસ્કોનના ભક્તો દ્વારા વિનામૂલ્યે 1 લાખ શ્રીમદ ભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવેલ હતું આજે શ્રીમદ્ ભગવત ગીતાનો પ્રાગટ્ય દિવસ...

મોરબીવાસીએ KBC શોમાં અમિતાભ બચ્ચનને આપી નહેરૂગેટની પ્રતિકૃતિ

મોરબી : હાલ મોરબીની શાન સમા નહેરુગેટની પ્રતિકૃતિ કોઈને ભેટમાં આપવાનો મોરબીવાસીઓનો રિવાજ આજે પણ અકબંધ છે.આ જ ભેટ સદીના મહાનાયક અભિનેતા ગણાતા અમિતાભ બચ્ચન સુધી પણ પહોંચી છે.વાત જાણે...

અમારી ગાડીમાં કોઈકે દારૂની બોટલ મૂકી દીધી : RTO અધિકારીનું નિવેદન

મોરબી : હાલ ટીંબડીના પાટિયા પાસે આજે ટ્રક ચાલકો અને RTO વચ્ચે ઘર્ષણ થયાનો બનાવ સામે આવ્યો છે. જે મામલે RTO અધિકારીઓ દારૂ પીધેલી હાલતમાં હોવાના આક્ષેપો પણ થયા હતા. આ...

હળવદમાં ભૂલા પડેલા બાળકનું તેના પરિવાર સાથે મિલન કરાવતી જિલ્લા બાળ સુરક્ષાની ટીમ

મોરબી : તાજેતરમા હળવદમાંથી મળી આવેલા 12 વર્ષના બાળકનું જિલ્લા બાળ સુરક્ષાની ટીમ દ્વારા સુવ્યવસ્થિત રીતે કાઉન્સેલિંગ કરી ખેડા ખાતે રહેતા તેમના માતાપિતા સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.ગત તા.૦૪/૧૨/૨૦૨૪ના રોજ ચાઈલ્ડ...

મોરબી પાલિકા દ્વારા વધુ 18 આસામીઓ ડિફોલ્ટર જાહેર

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા વેરા ન ભરનારા આસામીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. હાઉસ ટેક્સ, શિક્ષણ ઉપકર, સફાઈ વેરો, દીવાબતી કર, પાણી વેરો, ડ્રેનેજ વેરો, વ્યાજ તથા નોટીસ ફી સહિતની બાકી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...