ઝૂલતાપુલ કેસમાં મુખ્ય આરોપી જયસુખ પટેલની ડિસ્ચાર્જ અરજી રદ કરવા પીડિત પરિવારની અરજી
મોરબી : મોરબી ઝૂલતાપુલ કેસમાં મુખ્ય આરોપી જયસુખ પટેલ સહિતના 10 આરોપીઓએ કોર્ટમાં ચાર્જ ફ્રેમ થવા સમયે જ ડિસ્ચાર્જ અરજી કરી બિન તહોમત છોડી મુકવા માટે કરેલી અરજી સામે મંગળવારે પીડિત...
વાંકાનેર: બાંગ્લાદેશમાં હિન્દૂ પર થઈ રહેલ અત્યાચારના વિરોધમાં હિન્દૂ સમાજ દ્વારા આવેદન
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં આજ રોજ વાંકાનેર શહેરમાં હિન્દુ અસ્મિતા મંચ, સાધુ સંતો અને હિન્દુ સંગઠનો દ્વારા તાલુકા સેવા સદન ખાતે એકત્રિત થઈ પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું.
બાંગ્લાદેશમાં...
મોરબી જિલ્લામાં 208 પોલીસ કર્મીઓની બદલી
મોરબી : હાલ મોરબી જિલ્લામાં પોલીસની બદલીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અગાઉ બદલી કર્યા બાદ આટલામાં ન અટકતા વધુ 208 પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર જિલ્લા પોલીસ વડા દ્વારા...
મોરબીમાં જન્મ-મરણના દાખલા કઢાવવામાં લોકો ને હાલાકી
મોરબી : કતારમાં ઉભા રહ્યા વગર જે કામ ન થઈ શકે તેને સરકારી કામ કહેવાયતંત્ર સરકારી કામની આ વ્યાખ્યા બનાવી રહ્યું છે.લોકો નાના એવા કામ માટે પણ હેરાન પરેશાન થઈ રહ્યા...
હળવદ: રણજીતગઢમાં લાંબો સમય ફાટક બંધ રાખવા સામે વિરોધ : રેલરોકો આંદોલનની ચીમકી
હળવદ : હળવદના રણજીતગઢ ગામે લાંબો સમય સુધી ફાટક બંધ રહેતી હોવાથી ખેડૂતો રોષે ભરાયા છે. રેલ તંત્રના આ વલણ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવીને રેલરોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર...