મોરબી: ગજાનન પાર્ક સોસાયટીમાં નરેન્દ્રમોદી વિચારમંચ (આઈ.ટી.સેલ. ગુજરાત) દ્વારા વિશ્વાસ કર્યાલયનો શુભારંભ
મોરબી: ગજાનન પાર્ક સોસાયટીમાં નરેન્દ્રમોદી વિચારમંચ (આઈ.ટી.સેલ. ગુજરાત) દ્વારા વિશ્વાસ કર્યાલયનો શુભારંભ કરવામાં આવનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ નરેન્દ્રમોદી વિચાર મંચ જે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગ માટે ફાળવેલ યોજનાઓ...
મોરબી જિલ્લા-તાલુકા પંચાયતમાં ભાજપ સામે બગાવત
મહેન્દ્રનગરના પૂર્વ સરપંચે ટિકિટ ન મળતા ભાજપ સાથેનો 35 વર્ષ જૂનો નાતો તોડ્યો: પત્નીને જિલ્લા પંચાયત અને ટેકેદારોને તાલુકા પંચાયતમાં અપક્ષ પણ લડાવ્યા
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં ટંકારા, માળીયા, હળવદ અને...
ચલે સ્કુલ : 18મી ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8ના વર્ગો પુનઃ શરૂ
રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાપ ઘટતા વિદ્યાર્થીઓના લાંબાગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારનો ધોરણ ૬ થી ૮ના વર્ગો પુનઃ શરૂ કરવાનો નિર્ણય લેવાયો
મોરબી : હાલ મોરબી સહીત સમગ્ર રાજ્યમાં આગામી ગુરૂવારથી ધોરણ ૬...
મોરબીમાં ભરવાડ સમાજને ભાજપની ટિકિટ ફાળવણીમાં હળહળતો અન્યાયની રાવ
મોરબી નગર પાલિકાના ચૂંટણી જંગમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી રોષ વ્યક્ત કરતા માજી કાઉન્સિલર
મોરબી : હાલ મોરબીમાં ભરવાડ સમાજની વિશાળ વસ્તી હોવા છતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા ભરવાડ સમાજને ટિકિટ ફાળવવામાં...
મોરબીમાં પાન-માવાના ભાવમાં રૂ.૫ નો વધારો ઝીકાયો?
તમાકુ અને સોપારીના ભાવમાં તોતિંગ ભાવ વધારો ઝીકાતાં ભાવ વધારાના સંકેત : કાલે મોરબી પાન પટ્ટી એસોશિએશની બેઠક યોજાઈ
તમાકું-સોપારીમાં ભાવવધારાના પગલે મોરબીના પાન-માવાના વેપારીઓની રવિવારે બેઠક યોજાશે
મોરબી પાન-પટ્ટી એસો.ની બેઠકમાં પાન-માવાના...

















