Thursday, September 18, 2025
Uam No. GJ32E0006963

જાણો 16 ડિસેમ્બર થી 22 ડિસેમ્બરનું રાશિફળ

યશસા જન્માક્ષરમ્ અને કિશનભાઈ પંડયા દ્રારા જાણો આ સપ્તાહ નુ (સાપ્તાહિક રાશિ ફળ ) કિશનભાઈ પંડયા મો 9712416361 (૧૬ થી ૨૨ નું સાપ્તાહિક રાશિ ફળ ) મેષ રાશિ : આ અઠવાડિયે મેષ રાશિના જાતકોએ પોતાના જીવનસાથી સાથે...

મોરબીના શખ્સે પરિવાર સાથે ઘરોબો કેળવી પરિણીતા સાથે દુષ્કર્મ કર્યું

મોરબીમાં રહેતી પરિણીતા દ્વારા એક આરોપી વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં આરોપીએ પરિણીતાના પતી અને પુત્રને મારી નાખવાની ધમકી આપી પરિણીતા સાથે વારંવાર...

મોરબીમાં ઠંડીનું જોર વધ્યું લોકો ઠંડીથી ઠુંઠવાયા

મોરબી : મોરબીમાં છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો નીચે આવી ગયો છે. જેના કારણે લોકો ઠંડીમાં ઠુઠવાઈ ગયા છે.છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક જગ્યાએ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં આવી ગયો છે....

હળવદના નવા ઘનશ્યામગઢમાં 100 ટકા પાક નિષ્ફળ ગયો તેવા ખેડૂતોને સહાય ન મળી હોવાની...

હળવદ : હાલ હળવદના નવા ઘનશ્યામગઢ ગામના ખેડૂતોમાં ઘણા ખેડૂતોનો પાક અતિવૃષ્ટિમાં સંપૂર્ણ નાશ પામ્યો હોવા છતાં સહાય ન મળી હોય, સહાય ચૂકવણીમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે મામલતદારને રજુઆત કરવામાં...

મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ જરૂરિયાતમંદ દીકરીને લગ્નસરાની વસ્તુઓ ભેટ આપી

મોરબી : હિન્દૂ સમાજનો સૌથી મોટો તહેવાર દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી માટે સમાજના અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો  લોકો આનંદ કરવા કરી રહ્યા હતા ત્યારે મોરબીમાં એક જરૂરતમંદ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...