મોરબીમા છરીના ઘા ઝીકી યુવાનની હત્યા નિપજાવાઇ
કાલિકા પ્લોટમાં રહેતા યુવાનને રહેંસી નંખાયો
મોરબી : ગઇરાત્રે મોરબીના મકરાણીવાસ નજીક રામઘાટ પાસે મુસ્લિમ યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ...
મોરબીમાં દિવ્યાંગો માટે રોડ સેફ્ટી સેમિનાર યોજાય ગયો
મોરબી : તાજેતરમા ગઈકાલે તા. 3ના રોજ નેશનલ રોડ સેફ્ટી મંથ-2021 અંતર્ગત મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા બી.આર.સી. ભવન ખાતે દિવ્યાંગ વ્યક્તિઓ માટે રોડ સેફ્ટી...
મોરબીમાં વર્ષે ૧૫૦૦ જેટલા લોકો બની ચુક્યા છે કેન્સરનો શિકાર : આજે વિશ્વ કેન્સર...
હાલ મોરબીમાં મો, ગળા, ફેફસા અને લિવસ કેન્સરના દર્દીઓ વધ્યા: સમગ્ર ભારતમાં કેન્સરના દર્દીઓનું સૌથી ઊંચું પ્રમાણ ગુજરાતમાં
મોરબી : આજે વિશ્વ કેન્સર દિવસ હોય સમગ્ર ભારતમાં અસાધ્ય કહી શકાય તેવા કેન્સરના દર્દીઓનું...
મોરબી: નગરપાલિકાના તંત્રવાહકોએ જાહેર યુરિનલ રીપેર ન કરતા વેપારીઓએ સ્વખર્ચે રીનોવેશન કર્યુ !!
મોરબીના નગર દરવાજે નગરપાલિકાનું 'મોટું' નાક કપાયું
મોરબી : મોરબીના હાર્દસમાં નગર દરવાજા ચોકમાં આવેલ જાહેર યુરિનલ નગરપાલિકાએ રીપેર કર્યાના ગણતરીના દિવસોમાં જ તહસનહસ થઈ જતા વેપારી મંડળ દ્વારા વારંવાર રીપેર કરવા...
ટોળ ગામમાં લક્ષ્મણ ભારતી બાપુની તિથિ નિમિતે સુંદરકાંડના પાઠનો કાર્યક્રમ યોજાયો
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લાના ટોળ ગામ ખાતે તપોવન ભારતી આશ્રમમાં દિગંબર લક્ષ્મણ ભારતી બાપુની તિથી નિમીતે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગત તા. 31 જાન્યુઆરીને રવિવારના દિવસે ટોળ ગામ ખાતે...


















