Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામાંથી વિવિધ કલમો હેઠળ કુલ 21 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા

મોરબી: તાજેતરમાં ટ્રાફિકને અડચણરૂપ થતા, કોવિડ 19 ગાઈડલાઇન્સનો ભંગ કરતા, આરટીઓના નિયમોનો ઉલ્લાળિયો કરતા વિવિધ વાહન ચાલકો સામે અલગ અલગ કલમ હેઠળ ગુન્હાઓ નોંધી ગુરુવારે એક જ દિવસમાં મોરબી જિલ્લામાંથી કુલ...

મોરબી : ફેક્ટરીમાં મશીનના બેલ્ટમાં આવી જતા બાળકનું કરુણ મૃત્યુ

મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના રંગપર ગામમાં ફેક્ટરીમાં મશીનના બેલ્ટમાં આવી જતા બાળકનું મોત થયું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 21ના રોજ રંગપર...

મોરબી: યુવાનને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

મોરબી : તાજેતરમા મોરબીમાં “તું આ પ્લોટવાળા માલીકને ફરીયાદ કરવામાં કેમ મદદ કરે છે” તેમ કહી યુવાનને ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો...

મોરબીમાં બેઠાપુલ નજીક ઝુંપડાઓનું ડીમોલીશન, ગોલા બજાર અન્યત્ર ખસેડાશે

મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા પણ  હલ કરવા પાલિકાની કડક કાર્યવાહી મોરબી : હાલ મોરબીના દરબાર ગઢ પાસે મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર ગોલા બજારને કારણે ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાય છે. ત્યારે મહેન્દ્ર...

મોરબીમાં સો-ઓરડી વિસ્તાર અને વોર્ડ નં. 5ના રોડ-રસ્તાના કામોનું ખાતમુર્હુત કરવામાં આવ્યું

વોર્ડ નં. 3માં પાણીના સંપનું  પણ લોકાર્પણ કરાયું મોરબી : મોરબી શહેરમાં ગઈકાલે રોડ-રસ્તાના કામોનું ખાતમુર્હુત અને પાણીના સંપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં સો-ઓરડી વિસ્તારમાં સી.સી. રોડની કામગીરીનું ખાતમુર્હુત તેમજ પાણીના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...