Tuesday, August 19, 2025
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામાં આજે 180 હેલ્થ વર્કરોને અપાશે કોરોના વેકસીન અપાશે

મોરબી : આજે મોરબી જિલ્લામાં ગત મંગળવારે હેલ્થ વર્કરોને કોરોના વેકસીન આપવામાં આવ્યા બાદ હવે આજે ફરી વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેમાં વાંકાનેરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે 80 અને મોરબીની ક્રિષ્ના...

મોરબી: શહેરને આગામી 48 કલાક નર્મદાનું પાણી અડધું જ મળે તેવી શક્યતા

સુરેન્દ્રનગરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાં રીપેરીંગ કામગીરીને પગલે બે દિવસ શટડાઉન રહેવાણી સંભાવના  મોરબી : હાલ સૌની યોજના અંતર્ગત નર્મદા ડેમ સાથે જોડાયેલ મોરબી,જામનગર અને કચ્છ માટે પીવાના પાણી માટે નર્મદાનું પાણી મુખ્ય...

મોરબી: સ્વ. હર્ષ રામજીભાઈ ચાડણિયા ને હાર્દિક શ્રદ્ધાંજલિ

મોરબી: ગત તા. 20-12021 ને બુધવારે સદગતી પામેલ સ્વ. હર્ષ રામજીભાઈ ચાડણિયા ને સંજયભાઈ કડીવાર તથા તેમના ધર્મ પત્ની પારુલ બેન સંજયભાઈ કડીવાર  હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવે છે.

મોરબી: શેખપર ગામે માતાજીનો માંડવો યોજાયો

: મોરબી : મોરબીના શેખપર ગામે માતાજીનો મંડાવોયોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો  

મોરબી : પલ્ટી મારી ગયેલી કારમાં રાજકોટના બે પોલીસકર્મી જ દારૂની હેરાફેરી કરતા હોવાનું...

મોરબી : તાજેતરમા મોરબીના જાંબુડિયા ગામ પાસેના ઓવરબ્રિજ ઉપર આજે વહેલી સવારે એક દારૂ ભરેલી સ્કોર્પિયો કાર પલ્ટી મારી ગઈ હતી. બનાવને પગલે કારમાંથી દારૂની રેલમછેલ થઈ હતી. દારૂ ભરેલી કાર પલ્ટી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...