Wednesday, July 2, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં પછાત વિસ્તારોમાં સફાઈ બાબતે કલેક્ટરને રજુઆત

મોરબી : તાજેતરમા મોરબીમાં કુદરતી વિપદા સમયે અનુસૂચિત જાતિના લોકો પ્રત્યે ભેદભાવ ન રાખવા સામાજિક કાર્યકર વિનોદભાઈ મગનભાઈ પરમાર દ્વારા મોરબી નગર પાલિકા કચેરીના ચીફ ઓફિસર અને મોરબી જિલ્લા કલેક્ટરને લેખિતમાં...

મોરબીના હરિઓમ પાર્કમાં ગઈકાલ સોમવારે અમાસે બરફના શિવલિંગના દર્શન યોજાયા

મોરબી : ગઈકાલે મોરબીના હળવદ રોડ પર આવેલી હરિઓમ પાર્ક સોસાયટીમાં શ્રાવણી અમાસ એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ શ્રાવણ માસના અંતિમ દિવસે એકલિંગજી મહાદેવ મંદિરમાં અમરનાથ ધામ જેવા બરફના 3.5 ફૂટ...

આજે 3 સ્પેટેમ્બર : સવારે 10 વાગ્યા સુધીમાં જાણો કેટલો વરસાદ

મોરબી : હાલ આજે રોજ તારીખ 3 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યા થી 10 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ હળવદ તાલુકામાં પડ્યો છે. આજે...

મોરબીના રવાપરના માજી સરપંચ શ્રી ગોપાલભાઈ કાસુન્દ્રાના ધર્મપત્ની શ્રીજી ચારણ પામેલ છે

મોરબી : મોરબીમાં રવાપર ગામના રહેવાસી પુષ્પાબેન ગોપાલભાઈ કાસુન્દ્રા શ્રીજીચરણ પામેલ છે. વિગતો અને માહિતી મુજબ રવાપર ગામના માજી સરપંચ શ્રી ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના ધર્મપત્ની પુષ્પાબેન ગોપાલભાઈકાસુન્દ્રા આજ રોજ તા. ૨/૯/૨૦૨૪ ના...

રફાળેશ્વર મંદિરે આજે અમાસ નિમિત્તે શ્રદ્ધાભેર પિતૃતર્પણ કાર્ય

મોરબી : હાલ આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ સાથે સાથે સોમવતી અમાસનો પણ સંયોગ સર્જાતા શિવભક્તોઓએ શિવભક્તિની આહલેક જગાવી હતી. જેમાં આજે સોમવતી અમાસ નિમિત્તે મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe