Friday, July 18, 2025
Uam No. GJ32E0006963

મોરબી માર્કેટિંગ યાર્ડમાં રજિસ્ટ્રેશન માટે એક જ કોમ્પ્યુટર કાર્યરત હોવાથી ખેડૂતોને ત્રાસ

મોરબી : આજરોજ મોરબી જિલ્લા સહિત મોરબી માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલથી શરૂ થયેલી મગફળી વેંચાણની ઓનલાઈન પ્રક્રિયામાં અપૂરતા કોમ્પ્યુટરના ઉપયોગને લઈને ભારે દેકારો મચી ગયો છે. ત્યારે આજે શુક્રવારે પણ મોરબી યાર્ડમાં...

મોરબીમાં ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરીને ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી

જિલ્લા કલેક્ટર, એસપી, ડીવાયએસપી તેમજ ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ તથા સામાજિક કાર્યકરોએ મહાત્મા ગાંધીજીની પ્રીતિમાને પુષ્પાજંલી અર્પણ કરી ગાંધીજીની ભાવવંદના કરી મોરબી : આજરોજ સત્ય અને અહિંસાના સમગ્ર વિશ્વને સંદેશ આપીને આ...

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ખેડૂતો સહિતના વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન

પોલીસને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમની અગાઈથી જાણ થતાં અલગ અલગ સ્થળે બંદોબસ્ત મૂકીને વિરોધ પ્રદર્શન કરતા તમામની અટકાયત કરી મોરબી : આજે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ખેડૂત વિરોધી કાયદો નાબૂદ કરવા...

મોરબીમાં નવલખી બાયપાસ પાસે બેકાબુ ટ્રક કન્ટેન્ટર સાથે અથડાયો, ટ્રકચાલકનું મોત

મોરબી : આજે મોરબીના નવલખી ફાટકથી વાવડી ચોકડી જવાના રસ્તે એક બેકાબુ ટ્રક રોંગસાઈડમાં ધસી જઈ કન્ટેનર સાથે અથડાયો હતો. ઘટનામાં કન્ટેનર ચાલક અને તેના ક્લીનરને ઇજા પહોંચી હતી. જ્યારે આરોપી...

મોરબી જિલ્લામાંથી સાત પોલીસ કર્મીઓને વિદાય સન્માન અપાયું

મોરબી: પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસમાંથી ગત તારીખ ૩૦-૯ ના રોજ સાત પોલીસકર્મીઓ કે જે પૈકી પાંચ વય મર્યાદા અને બે પોલીસકર્મીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હોય તેઓને વિદાય સમારંભ એસપી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...