Saturday, October 11, 2025
Uam No. GJ32E0006963

મોરબી : ચૂંટણી સાહિત્ય અંગે જિલ્લા કલેક્ટરનું જાહેરનામું

મોરબી : હાલ ૬૫-મોરબી વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૦ને ધ્યાને લઇ મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી. જોષી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરી કોઇ પણ વ્યકિત કે સંસ્થાને મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા...

મોરબી: કચ્છ હાઈ-વે પર ટીમ્બડી ગામથી રાજકોટ બાયપાસ સુધી એક કલાક ટ્રાફિક જામ !!

મોરબી: કચ્છ હાઈ-વે પર ટીમ્બડી ગામથી રાજકોટ બાયપાસ સુધી બે કિલોમીટર સુધી એક કલાક ટ્રાફિક જામ સર્જાયો હતો વિગતોનુસાર મોરબી: કચ્છ હાઈ-વે પર ટીમ્બડી ગામથી રાજકોટ બાયપાસ સુધી બે કિલોમીટર સુધી...

મોરબી નગરપાલિકા દ્વારા રસ્તાના નવીનીકરણ અને મરમત્તની કામગીરી શરૂ કરાઈ

શહેરમા ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે માટે રાત્રે જ ચાલતી રોડની કામગીરી : રોડ સારા બને તેવી લોક માંગ મોરબી : તાજેતરમા મોરબી શહેરના મોટાભાગના રોડ રસ્તા વરસાદમાં ધોવાઈ ગયા હતા. રોડ...

પ્રેરક પહેલ: ઘૂટું નજીકની નવોદય વિધાલયે સેમેસ્ટરની સંપૂર્ણ ફી માફ કરી !!

હાલમા કોરોના મહામારીને પગલે શાળાઓ બંધ છે ત્યારે શિક્ષણ કાર્ય ઠપ્પ છે આવા સંજોગોમા ખાનગી શાળાઓ ફી વસુલતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી તો રાજ્ય સરકારે પણ ૨૫ ટકા ફી માફીની રાહત...
POLICE-A-DIVISON

મોરબીમા વૃક્ષ કાપતા સમયે માથે થડ માથે પડતા યુવકનું કરુંણ મોત

મોરબી : તાજેતરમા મોરબીના રેવાપાર્કમાં વૃક્ષ કાપતા સમયે વૃક્ષ કાપી રહેલા યુવકની માથે જ થડ પડતા પેટના ભાગે ગંભીર ઈજા થવાથી યુવાનનું મોત નિપજ્યાનો બનાવ એ.ડિવિઝન પોલીસ ચોપડે નોંધાયો છે. મોરબીના શનાળા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...