Friday, October 10, 2025
Uam No. GJ32E0006963

મોરબીની મેઈન બજાર, મયુર પુલ પર બંધ લાઈટો ક્યારે ચાલુ થશે ? લોકપ્રશ્ન

હાલમા મોરબી શહેરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે શહેરની મેઈન બજાર અને ફરવા લાયક એકમાત્ર સ્થળ એવા મયુરપુલ પર સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળે છે ત્યારે બંધ લાઈટો કોણ...

મોરબી જીલ્લા તલાટી મંડળ દ્વારા વીસીઈની હડતાલને ટેકો જાહેર

તાજેતરમા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર વિવિધ પડતર પ્રશ્નોને લઈને હડતાલ કરી રહ્યા હોય જે હડતાલને મોરબી જીલ્લા તલાટી કમ મંત્રી મંડળે ટેકો જાહેર કર્યો છે તલાટી કમ મંત્રી મંડળ મોરબી જીલ્લા દ્વારા મોરબી...

મોરબી: જાહેરનામું 50% પ્રેક્ષકો સાથે સિનેમા હોલ ચાલુ કરવાની મંજૂરી, સમારોહ માટે 100 વ્યક્તિઓની...

મોરબી : તાજેતરમા ગત 30 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-5ની ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. જેને અનુસંધાને આજે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામામાં આપવામાં...

મોરબીમાં કોમ્પ્યુટર ઓપરેટરના આંદોલનને તલાટી કંમ મંત્રી મંડળ દ્વારા ટેકો જાહેર કર્યો

મોરબી : તાજેતરમા રાજય સરકાર દ્વારા તાજેતરમાં 21મી ઓગસ્ટથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો આદેશ ર્ક્યો છે. જેના માટે 1 ઓક્ટોબરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. જો કે સમગ્ર રાજયમાં ગ્રામ્ય...

મોરબી: સાવસર પ્લોટમાંથી બે શખ્સોએ બાઈક ચોરી કરેલ હોવાની ફરિયાદ

ગત મે માસમાં બનેલા બનાવની ફરિયાદ મોડી નોંધાતા આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાની શક્યતા મોરબી : આજે મોરબીના સાવસર પ્લોટમાંથી બે શખ્સોએ બાઈક ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જો કે ગત મે માસમાં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...