મોરબીમાં રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ નહિ મળે તો કાનૂની લડતની તૈયારી
મોરબીમાં ચારેબાજુ રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય હદે વધી ગયો છે શહેરના મુખ્ય માર્ગો પર ઢોર અડીંગો જમાવી બેસતા હોય છે
જેથી ટ્રાફિકની સમસ્યા ઉપરાંત અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે મોરબીના સામાજિક...
મોરબી: આજે શહિદ ભગતસિંહના જન્મદીને યુવાનો દ્વારા ગાંધીચોક ખાતે શહીદ ભગતસિંહ ના સ્ટેચ્યુ નું...
મોરબી: આજે મોરબીમાં યુવાનોએ શહીદ ભગતસિંહ ની ૧૧૩ માં જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરી છે
યુવાનોના પ્રણેતા વીર શહીદ ભગતસિંહની આજે ૧૧૩ મો જન્મદિવસ છે ત્યારે મોરબીના યુવા સામાજીક કાર્યકર કેતનભાઈ રામાવત સહિતની...
મોરબીમા ઘુંટુ ગામે આરોગ્ય વર્ધક ઉકાળાનું વિતરણ કરાયું
મોરબી : તાજેતરમા મોરબીના ઘુંટુ ગામે કોરોના જેવા ભયંકર રોગના પગલે સતત ૫ દિવસ સુધી આરોગ્ય વર્ધક ઉકળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગામના સામાજીક આગેવાન પરષોત્તમભાઈ અવચરભાઈ કૈલા અને મણીલાલ...
મોરબી: માળિયા તાલુકાના ક્રિષ્નાનગર ગામે કોરોના અંતર્ગત ઘરે ઘરે સર્વેલન્સ કામગીરી
મોરબી: માળિયાના ક્રિષ્ના નગર ગામમાં કોરોના અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે કોરોના સવૅલન્સ કરવામાં આવ્યું.
જેમાં શંકાસ્પદ દર્દીને કોવીડ ટેસ્ટ માટે રીફર કરવામાં આવ્યા હતા. ઉપરાંત આરોગ્ય વિભાગે ગ્રામજનોને સોશીયલ ડીસટન્સનું...
મોરબી : 30 જેટલા જરૂરિયાતમંદ લોકોનું વિના મૂલ્યે આખનું ઓપરેશન કરતા ડો.તરુણ વડસોલા
મોરબી: દરેક વ્યક્તિમાં કંઈકની કંઈક કૌશલ્ય,આવડત શક્તિ,સામર્થ્ય પડેલા હોય જ છે એને સમય આવ્યે બહાર લાવવાના હોય છે
અને સમાજ માટે લોકો માટે એ સામર્થ્યનો ઉપયોગ કરી સામર્થ્યવાન બનવું જ રહ્યું એમ...