Thursday, October 9, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલ જાહેર કરવા સિરામિક એસો.ની કલેકટરને રજુઆત

સિરામિક સિટી ગણાતા મોરબીની એક પણ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું પડતું હોવાની રાવ મોરબી : મોરબીમાં કોરોનાના કેસો વધતા સિરામિક એસો.એ ચિંતા વ્યકત...

સોમવાર : મોરબીમાં વધુ 3 પોઝિટિવ કેસ ,આજના કુલ 9 કેસ થયા: જિલ્લામા કુલ...

મોરબી જિલ્લાના કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 183 થયો મોરબી : મોરબીમાં આજે સોમવારે બપોર સુધીમાં 6 કેસ બાદ સાંજના 5.45 વાગ્યે વધુ 3 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે...

મોરબી: સિવિલ હોસ્પિટલમાં કોરોનાની લેબ શરૂ કરવાની માંગણી

સાથે મોરબી સિવિલ હોસ્પિટલમાં પાયાની સુવિધાઓનો અભાવ દૂર કરી જરૂરી સ્ટાફની ભરતી કરવાની પણ રજુઆત મોરબી : મોરબી જિલ્લો બન્યો ત્યારે આરોગ્ય બાબતે હવે મોરબીને અન્ય જિલ્લા પર આધાર નહીં રાખવો પડે...

મોરબીના 200થી વધુ ગામોના ખેડૂતો ડિજિટલ આંદોલનમાં જોડાયા

ખેડૂતોએ ઘરે કે ખેતરે રહીને એક દિવસના પ્રતીક ઉપવાસ કર્યા ‘જગત તાત ડીઝીટલ આંદોલન’ના પ્રણેતા જે. કે. પટેલે મોરબી જિલ્લાના ખેડૂતોની મુલાકાત લીધી મોરબી : વિવિધ કૃષિ પ્રશ્નોને લઈને ગુજરાત ભરમાં ખેડૂતો આક્રોશમાં...

મોરબી જિલ્લા ભાજપ દ્વારા કોરોના વોરિયર્સને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યા

મોરબી : કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે નિષ્ઠાપુર્વક પોતાના જીવના જોખમે મોરબી જીલ્લાની પ્રજાના સ્વાસ્થ્યના રક્ષણ માટે તત્પર આરોગ્ય વિભાગના અધિકારીઓ, ડોકટોરો, નર્સો તેમજ રાત-દિવસ જોયા વગર ખડેપગે રહી સલામતીના ભાગરૂપે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...