Friday, October 10, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા આસામીઓના વોરંટ નીકળશે

મોરબી : હાલ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી મોરબી નગરપાલિકામાં વેરાવસુલાતની કામગીરી વેગવાન અને કડક બનાવવા ચીફ ઓફિસર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ 1 લાખથી વધુ મિલકતવેરો બાકી હોય તેવા 500થી વધુ...

લાલપર નજીક રોડ ઉપર કોઈક માટીનો ઢગલો ઠાલવી ગયું

મોરબી : મોરબીમાં રોડ ઉપર પથ્થર તથા કાટમાળનો ઢગલો ઠાલવીને અમુક તત્વો જાણી જોઈને પ્રજાને નડવાની પ્રવૃત્તિ સમયાંતરે કરતા રહે છે. આવી જ રીતે લાલપર પાસે રોડ ઉપર કોઈક અજાણ્યા લોકોએ માટીનો...

મોરબીમાં એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા આસામીઓના વોરંટ નીકળશે

મોરબી : હાલ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી મોરબી નગરપાલિકામાં વેરાવસુલાતની કામગીરી વેગવાન અને કડક બનાવવા ચીફ ઓફિસર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ 1 લાખથી વધુ મિલકતવેરો બાકી હોય તેવા 500થી વધુ...

મોરબીમાં પત્રકાર સામે ખોટી ફરિયાદ દાખલ કરી કાયદાનો દૂર ઉપયોગ કર્યાના આક્ષેપ સાથે વડાપ્રધાન-ગૃહમંત્રીને...

મોરબીના પત્રકાર અને અખબારના તંત્રી જયદેવ કે. બુધ્ધભટ્ટીએ પોલીસ દ્વારા તેમની વિરૂદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરી કાયદાનો દૂર ઉપયોગ કરવામાં આવ્યો છે તેવા આક્ષેપ સાથે ન્યાય મેળવવા પ્રધાનમંત્રી, ગૃહમંત્રી સહિત...

રફાળેશ્વર પાસે રોડ ઉપર કોલસા ભરેલો ટ્રક પલટી મારી ગયો

મોરબી : મોરબીના રફાળેશ્વર પાસે હાઇવેના સર્વિસ રોડ ઉપર કોલસા ભરેલો ટ્રક પલટી મારી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. બનાવને પગલે લોકોના ટોળા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...