Saturday, April 27, 2024
Uam No. GJ32E0006963

News@7:30pm: રવિવાર: મોરબીમાં આજે કુલ 20 કેસ પોઝિટિવ: કુલ 17 મોત : સાજા: 142...

મોરબી: મોરબીમાં આજે કુલ 20 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અત્યાર સુધીમાં કુલ 17 લોકો ના મૃત્યુ થયા છે અને 142 લોકો સાજા થયા છે તેમજ અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 243 જેટલા...

News@7pm: રવિવાર : મોરબી શહેરમાં 2 કોરોનાના કેસ નોંધાયા, જિલ્લાના કુલ કેસ 225 થયા

મોરબી : મોરબીમાં આજે રવિવારે સાંજે બે લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા હતા. આ સાથે મોરબી જિલ્લામાં કુલ કેસનો આંકડો 225 થયો હતો. જ્યારે હજુ જામનગર લેબમાં મોકલાયેલા સેમ્પલના રિપોર્ટ...

મોરબી જિલ્લાને સાંસદ સીટ ફાળવવા અંગે તથા ટંકારાને પાલિકાનો દરરજો આપવાની માંગ

જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને રજુઆત કરી મોરબી : મોરબી જિલ્લાને સ્પર્શતા વિવિધ મુદા અંગે જાગૃત નાગરિક હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી. જેમાં મોરબી જિલ્લાને અલગથી સાંસદ સીટ ફાળવવા તથા ટંકારાને નગરપાલિકાનો...

મોરબીના જેતપરમાં બાલાજી યુવા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરાયું

મોરબી : હાલ કોરોના વાયરસથી લોકો ભયભીત છે. કોરોના વાયરસથી બચવા માટે સરકારના નિયમો ફરજીયાત પાળવા જરૂરી છે. જે હાલના સમયમાં પ્રાથમિક જરૂરીયાત ગણી શકાય છે. કોરોનાથી સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરવું, સોસિયલ...

મોરબીમાં સરકારી શાળાઓને ઔષધીય રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરાયું

ઇન્ડિયન મેડિકલ એસોસીએશન તથા પરિશ્રમ ઔષધીય વનના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો મોરબી : હિન્દુ પુરાણો અને વેદોમાં ઔષધિય વનસ્પતિઓનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. હાલ કોરોનાની મહામારીમાં કોરોનાથી રક્ષણ માટે ઉકાળા આરોગ્યવર્ધક છે. જેમાં...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...