Wednesday, October 8, 2025
Uam No. GJ32E0006963

કોરોના ટેસ્ટ વિના બોગસ રિપોર્ટ આપતી ખાનગી લેબોરેટરીઓ સામે તપાસનો રાજ્ય સરકારનો આદેશ

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ગંભીર નોંધ લીધી મોરબી : તાજેતરમા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રી મંડળની બેઠકમાં ચર્ચા...

મોરબી પોલિસ દ્વારા આર્મ્સ એક્ટના ગુનામાં હિતુભાનો કબ્જો લીધા બાદ રિમાન્ડ ના મળતા...

ચકચારી મર્ડર અને હથિયારોના કેસમાં ફરાર હિતુભાની તાજેતરમાં વડોદરા ખાતેથી ATS ટીમે ધરપકડ કરી હતી મોરબી : મોરબીના ચકચારી મર્ડર કેસ અને હથિયારોના કેસમાં ફરાર રહેલા આરોપી હિતુભા ઝાલાને તાજેતરમાં વડોદરા ખાતેથી...

સુરજબારી પુલ નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા ચારને ઇજા

માળીયા (મી.) : તાજેતરમા સુરજબારી પુલ પર કાર ડિવાઈડર સાથે અથડાતા કારમાં સવાર ચાર લોકોને ઇજા પહોંચી છે. આ બનાવ અંગે જાણ થતા માળીયા (મી.) પોલીસ, એમ્બ્યુલન્સ અને સુરજબારી પેટ્રોલિંગ ટીમ...

મોરબીમાં એક પીઆઈ અને ત્રણ પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત : એક ડોક્ટરનું મોત

મોરબીમાં  તાજેતરના મળતા સમાચાર મુજબ કોરોના દ્વારા પોલીસકર્મીઓને ભરડો : એક પછી એક પોલીસકર્મીઓ અને અધિકારીઓ થઈ રહ્યા છે સંક્રમિત : પરિવાર છોડી પ્રજાની સેવા કરવા આવતા પોલીસકર્મી અને પોલીસ અધિકારીઓને...

મોરબી: મારમારીના ગુન્હામા 8 વર્ષથી નાસ્તા ફરતા ત્રણ આરોપીઓને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે...

મોરબી: મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુનામાં ત્રણ આરોપીઓ છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા હતા . આ ત્રણેય આરોપીઓ મોરબીના પાડાપૂલ નીચે હોવાની માહિતી મળતા મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...