Wednesday, October 8, 2025
Uam No. GJ32E0006963

માળિયા: ખાખરેચી ગામે લોકડાઉન, દુકાનો બપોરે ૧ સુધી ખુલ્લી રહેશે

માળિયા:  માળીયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં કોરોના કહેર રોકવા ગ્રામજનો જાગૃતતા દાખવી રહયા છે અને સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યા છે જેમાં ખાખરેચી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે અને દુકાનો બપોરે...

મોરબીના લાલપર નજીકથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ત્રણ વર્ષે ઝડપાયો

મોરબી:  લાલપર નજીક સિરામિક ઓરડીમાંથી ત્રણ વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરાયું હોય જે આરોપીને આખરે ઝડપી લેવામાં એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમને સફળતા મળી છે મોરબી જીલ્લામાંથી સગીર બાળકોના થયેલ અપહરણ ના...

મોરબીનો બીલીયા-મોડપરનો પુલ જર્જરિત હોવાથી ૩૧ ડીસેમ્બર સુધી બંધ રહેશે

મોરબી: તાજેતરમા જિલ્લાના મોરબી તાલુકાના બીલીયાથી મોડપર ગામને જોડતો ૪/૦ કિ.મી.અન્ય જિલ્લા માર્ગ છે. સદર રસ્તા પર બગથળાથી ૨/૦ કિ.મી.ના અંતરે ઉપરવાસમાં સિંચાઈ વિભાગના ચેક ડેમ પાસે ૩ ગાળાનું સ્લેબ ડ્રેઈન...

મોરબીમા લખધીરપુર કાલિકાનગર જવાનો રસ્તો ૧૪મી ઓક્ટોબર સુધી બંધ

મોરબી: લખધીરપુરથી કાલિકાનગર જવાના રસ્તાપર આવેલ હયાત માઈનોર બ્રીજ અતિભારે તુટી ગયેલ હોય સલામતીના ભાગરૂપે કોઈ મોટો અકસ્માત કે જાનહાની ન થાય તે હેતુથી સદરહું બ્રીજની બંને બાજુ માટીના પાળા કરી...

મોરબી: ઈન્ડિયન મેડિકલ એશોસીએશનના પ્રમુખ- ઉપ પ્રમુખ તથા મંત્રી ની વરણી

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: તાજેતરમાં મોરબી ખાતે ઈન્ડીયન મેડિકલ એશો. ના નવા પ્રમુખ તથા મંત્રી પદે હોદ્દેદારો ની વરની કરવામાં આવેલ હતી વિગત મુજબ ગઈકાલે ઇન્ડિયન મેડિકલ એશો. મોરબી શાખાનો પડગ્રહણ સમારોહ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...