Wednesday, October 8, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં સગીરાને ભગાડી ગયેલા આરોપી ને ઝડપી લેતી બી-ડીવીજન પોલીસ

મોરબી: તાજેતરમા સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનના ગુનામાં સગીરાનું અપહરણ કરી લઇ જતા આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવામાં આવ્યા છે. ગત તા. 16...

મોરબી: મુખ્યમંત્રી આવાસની મહિલાઓએ સતત બીજા દિવસે પાલિકા કચેરીએ દેખાવો

મોરબી: રહીશો દ્વારા સતત બીજા દિવસે રામધૂન બોલાવી વિરોધ કરવા આવ્યા : ચીફ ઓફિસરે જણાવ્યુ હતુ કે આવાસ યોજનામાં લોકો ગેરકાયદેસર રહે છે અને સ્થાનિક રાજકીય ષડયંત્ર ના લીધે આવા દેખાવો...

મોરબી: બરવાળા ગામ નજીક બંધ ટ્રક પાછળ બાઈક અથડાતા યુવાનનું મોત

મોરબી: બરવાળા નજીક બંધ ટ્રક પાછળ બાઈક અથડાતા યુવાનનું મોત નીપજ્યું છે જે બનાવ મામલે મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે માળિયાના મોટાભેલા ગામના રહેવાસી રતિલાલભાઈ છગનભાઈ અબાસણીયાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ...

તંત્રની ફરી ઉડી ધજજીયા : મોરબીમાં ગટરના પાણી વચ્ચેથી સ્મશાનયાત્રા કાઢવી પડી!!

મોરબી: છેવાડાના વિસ્તારને તંત્ર પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડ્યું છે આઝાદીના આટલા વર્ષો બાદ અનેક વિસ્તારો હજુ વિકાસથી વંચિત જોવા મળે છે આવી જ સ્થિતિ મોરબીના લાયન્સનગર વિસ્તારની છે જ્યાં ગટરના...

પ્રામાણિકતા: ટંકારાના બંગાવડી ગામની સ્કૂલના આચાર્ય એ પાંચ લાખ ભરેલ બેગ મૂળ માલિકને પરત...

(પ્રતીક આચાર્ય) મોરબી: ટંકારા તાલુકામાં બંગાવડી નામનું 2000 ની વસ્તી ધરાવતું એક નાનું ગામ છે. બે દિવસ પહેલા મોડી સાંજે મોરબીમાં ખૂબ વરસાદ હતો. મોટરસાઇકલ લઈને નીકળેલા ભાવેશભાઈ વરસાદથી બચવા એક જગ્યાએ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...