Wednesday, October 8, 2025
Uam No. GJ32E0006963

મોરબી સિરામિક એસોના હોદેદારો દ્વારા મચ્છુ 2 ડેમ ખાતે વૃક્ષારોપણ કર્યું

મોરબી: આજે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી નિમિતે મોરબી સિરામિક એસોના પ્રમુખો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું તા. ૧૬ ના રોજ વિશ્વ ઓઝોન દિવસે મોરબી સિરામિક એસોના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, નીલેશભાઈ જેતપરિયા, કિશોરભાઈ ભાલોડીયા...

મોરબી જીલ્લાના ત્રણ ગામોમાં સ્વયંભુ લોકડાઉન

મોરબી: તાજેતરમા જીલ્લામાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે જેમાં ગામડાઓ સુધી પણ કોરોના પહોંચી ગયો છે ત્યારે ટિકર,લુણસર,અને ડાયમંડ નગર સહિતના ગામડાઓ હરકતમાં આવ્યા છે અને ગ્રામજનોએ સ્વયંભુ...

આજે વડાપ્રધાન મોદી ના 70માં જન્મદિને અજય લોરીયા દ્વારા 15,000 માસ્ક અને 7000 સેનિટાઈઝર...

મોરબી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70 માં જન્મદિન નિમિતે સેવા સપ્તાહ અંતર્ગત સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ અજય લોરીયા દ્વારા 15,000 થી વધુ માસ્ક અને 7,000 જેટલા સેનીટાઈઝરનું વિનામુલ્યે વિતરણ કરાયું હતું આ...

મોરબી તાલુકાને લીલા દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા સરપંચ એશો.ની માંગણી

મોરબી: તાજેતરમાં જીલ્લામાં મોરબી તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરી ત્વરિત સહાય કરવા માટે મોરબી સરપંચ એસોસિએશન દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી લેખિત રજુઆત કરવામાં આવી હતી જો માંગણી ન સ્વીકારવામાં...

મોરબી: પોલીસે એક જ મહિનામાં માસ્ક વિનાના ફરતા ૨૩ હજાર લોકોને ૬૫ લાખનો દંડ...

મોરબી: તાજેતરમા લોકો નિયમોનું ઉલ્લંઘન કરે છે જેથી પોલીસને ના છૂટકે કાર્યવાહી કરવી પડે છે આજદિન સુધી પોલીસે પણ ની શુલ્ક પણે માસ્ક વિતરણ કર્યા છે છતાં લોકો પોતાની જવાબદારી સમજતા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...