મોરબી: જોધપર (નદી) ગામમાં ઔષધી બાગ માટે વૃક્ષારોપણ કરાયું
મોરબી : તાજેતરમા જોધપર (નદી) ગામમાં કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન તથા જય લક્ષ્મણ વિદ્યાધામ દ્વારા આજ રોજ ઔષધી બાગ માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જેમાં વિવિઘ ૮૦ જેટલા ઔષધી છોડ રોપાવામા આવ્યા...
મોરબીમાં નકલી બિયારણનું વેચાણ કરવાનું કૌભાંડ કરનાર એગ્રો સંચાલકની ધરપકડ કરાઈ
એગ્રો એજન્સીના સંચાલક સામે ખેતીવાડી અધિકારીએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી
મોરબી : તાજેતરમા મોરબીમાં બોગસ બિયારણ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઉમા એગ્રો નામની દુકાનમાંથી ખેતીવાડી અધિકારીએ રૂ. 17 લાખનો...
મોરબી: કેશવ કો. ઓપ. ક્રેડિટ સોસાયટી દ્વારા રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગની ઉજવણી કરવામાં...
મોરબી : તાજેતરમા કેશવ કો. ઓપ. ક્રેડિટ સોસાયટી લી. જૂનાગઢની મોરબી શાખા દ્વારા રામ જન્મભૂમિ ભૂમિપૂજન પ્રસંગની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી હતી. શ્રી રામચંદ્રજી પ્રભુની આરતી પૂજા તથા ફટાકડા ફોડી તથા...
મોરબીના નવયુવાન ડો. હિતેશ પારેખે રાજકોટ ખાતે કોવિડ-19ની ફરજ નિભાવી
મોરબી : મોરબીની સોની બજારમાં મોદી સ્ટ્રીટ વિસ્તારમાં રહેતા 25 વર્ષીય ડો. હિતેશ પારેખએ રાજકોટ ખાતે આવેલ PDU સિવિલ હોસ્પિટલમાં આઠ દિવસ ઇન્ટર્ન તરીકે કોવિડ-19ની નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી હતી.
અને કોરોના વાયરસનાં...
મોરબી: જુઓ ગ્રીનચોકમાં કુબેરનાથ દાદા ને રુદ્રાક્ષનો શણગાર
મોરબી: મોરબીના ગ્રીનચોકમાં કુબેરશેરીમાં આવેલ કુબેરનાથ દાદાના મંદિરે આજે રુદ્રાક્ષનો શણગાર કરવામાં આવેલ હતો
વિગતોનુસાર મોરબીના ગ્રીનચોકમાં કુબેરશેરીમાં આવેલ કુબેરનાથ દાદાના મંદિરે આજે રુદ્રાક્ષનો શણગાર કરવામાં આવેલ હતો જેમાં ભોળી સંખ્યામાં...