મોરબી: ગાળા ગામ નજીક તસ્કરોએ ત્રણ દુકાનોના તાળા તોડ્યા
મોરબી : આજે મોરબી તાલુકાના ગાળા ગામ નજીક તસ્કરોએ ત્રણ દુકાનોના તાળા તોડ્યા છે. તેમજ તસ્કરોએ મોબાઈલ, રોકડ અને કપડાંની ચોરી કરી હોવાનું જાણવા મળે છે.
આ બનાવની પ્રાપ્ત વ વિગત મુજબ...
મોરબી: ATM માંથી લાખોનું ચીટીંગ કરનાર યુપીની કુખ્યાત ગેંગનો સાગરિત ઝડપાયો
એટીએમ ફ્રોડ કરતી આખી ટોળકી સક્રિય હોવાનો મોટો ખુલાસો
તાજેતરમા મોરબીમાં એસબીઆઈ બેંકના એટીએમ મશીનમાંથી લાખો રૂપિયાનું ચીટીંગ કરનાર આંતર રાજ્ય એટીએમ ફ્રોડ કરતી યુપીની નિશાદ ગેંગના સાગરિતને મોરબી પોલીસે ઝડપી લીધો...
મોરબીમાં નાગરિકોને મુળભૂત સુવિધાઓના અભાવને લઈ ને જિલ્લા કલેક્ટરને રજુઆત
તાજેતરમા મોરબી ના નાગરિક છેલ્લા ઘણા સમય થી પોતાના અધિકારથી વંચિત છે લોકોના પાયાના અધિકારો જેવા કે રસ્તા , સ્ટ્રીટ લાઇટ , ભૂગર્ભ જેવા પાયાના પ્રશ્નોનું નિરાકરણ થતું નથી . આ...
અનલોક 4.0 : વેપારીઓ અને દુકાનધારકો માટે કેટલી મળી શકશે વધુ છૂટછાટ
તાજેતરમા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વધુ એક UNLOCK 4.0ની શરતોને આધીન નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી
હોટેલ દુકાન ધારકો અને શાળા કોલેજો માટે નવી જાહેરાત
રાજ્યમાં હોટલ અને રેસ્ટોરન્નેતો સૌથી મોટી રાહત...
મોરબીના રણછોડનગરમાં પાણીના નિકાલની વ્યવસ્થા બાબતે મોહનભાઈ કુંડારીયાની નગરપાલિકાને અપીલ
મોરબી : તાજેતરમા મોરબી શહેરના વિજયનગર મેઈન રોડ પર શાંતિવન સ્કૂલની સામે રણછોડનગરમાં રહેતા ચાવડા રમેશ કાનજીભાઈની રજુઆત મુજબ તેઓના વિસ્તારમાં નવી ભૂગર્ભ ગટર લાઈન નાખવા તથા વરસાદી પાણીના નિકાલનાં કામની...

















