Monday, October 6, 2025
Uam No. GJ32E0006963

મોરબીના મચ્છુ ડેમ-3નો એક દરવાજો ગતરાત્રે એક ફૂટ ખોલાયા બાદ આજે બંધ કરવામાં આવ્યો

ગત રાત્રીના 10 વાગ્યા પછી આજ સવારના 6 સુધીમાં એક માત્ર માળીયામાં 32 મીમી વરસાદ પડ્યો મોરબી : તાજેતરમા મોરબીના સાદુંળકા ગામ પાસે આવેલા મચ્છુ ડેમ-3 ઉપરવાસના વરસાદને પગલે ગઈકાલે 80 ટકા...

મોરબીમાં છકડો રીક્ષા ચોરગેંગ ઝડપાઇ : બે ભાઈ સહિત 3 શખ્શોની ધરપકડ

મોરબી અને જામનગરમાં 11 છકડો રીક્ષા, એક પેસેન્જર રીક્ષા, બે મોપેડની ચોરી કર્યાની કબૂલાત : કુલ રૂ.4.65 લાખનો પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો મોરબી : તાજેતરમા મોરબીમાં એલસીબી અને એ ડિવિઝન પોલીસે છકડો...

મોરબીના પ્રતિષ્ઠિત વેપારી કૌશિક વિસાણી ને ત્યાં પુત્રરત્ન અવતર્યો

મોરબી: મોરબીના જાણીતા જલારામ સેલ્સ એજન્સી વાળા કૌશિક વિસાણીને ત્યાં પુત્રરત્ન અવતરતા પરિવારમાં ખુશીનો માહોલ જામ્યો છે મોરબીમાં ત્રાજપર રોડ, આર.આર મોલની બાજુમાં આવેલ જલારામ સેલ્સ એજન્સી નામથી પાનબીડી હોલસેલની દુકાન ચલાવતા...

મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા ‘વ્હાલી દીકરી યોજના’ના લાભાર્થીઓને મંજૂરી તથા આદેશ એનાયત કરાયા

મોરબી : તાજેતરમા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની દીકરીઓના જન્મના પ્રમાણને વધારવાના અને ડ્રોપ આઉટ રેશીઓ ઘટાડવાના ઉદેશ થી વ્હાલી દીકરી યોજનાનું અમીલકરણ કરવામાં આવે છે. જેમાં વાર્ષિક રૂ....

મોરબી: અયોધ્યા રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગની શહેરમા ઠેર-ઠેર ધામધૂમથી ઉજવણી

જિલ્લાના ગામે-ગામના રામજી મંદિરોમાં આરતી સાથે રામનામ ગુંજી ઉઠ્યું : શેરી-ગલીઓમાં લોકોએ ફટાકડાની આતશબાજી કરી શિલાન્યાસ વિધિને ઉમળકાભેર વધાવી મોરબી જિલ્લા ભાજપ, કરણી સેના, રામધન આશ્રમ, હળવદમાં વિહિપ બજરંગ દળ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...