મોરબી: આજે બુધવાર તા.29 એ સવારે 28 બાદ વધુ 2 કેસ સાથે આજના રેકર્ડબ્રેક...
મોરબી જિલ્લાના કુલ કેસ 295 જેટલા થયા : આજે 5 લોકો સ્વસ્થ થતા રજા મળી
મોરબી : તાજેતરમાં મોરબીમાં આજે સવારે 28 કેસ નોંધાયા બાદ અત્યારે સાંજે વધુ બે નવા પોઝીટીવ કેસ...
મોરબીના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ બાયપાસ પાસે ઉભરાતી ગટરની સઘન સફાઈ કરાવી
મોરબી : મોરબીના બાયપાસ વિસ્તારમા પાણી ફરી વળ્યાં હતા.ઘણા સમયથી આ સોસાયટીઓમાં ગટર ઉભરાતી હીવથી ગંદકીનો વિકટ પ્રશ્ન બન્યો હતો અને ઘરોમાં પણ ગટરના પાણી ઘુસી જતા રોગચાળાની દહેશત ઉભી થઇ...
મોરબી: ભ્રષ્ટાચારથી કંટાળી મકનસરના રહેવાસીની રાજ્યપાલ પાસે કરાઈ ઈચ્છામૃત્યુની અરજી
ભૂમાફિયાઓ દ્વારા સરકારની મદદથી જમીન પચાવી પાડી હોવાથી અરજદારને હાલાકી
મોરબી : મોરબી જિલ્લાના મકનસર તાલુકાના ગામમાં રહેતા જમનાદાસ ટપુભાઈ પરમાર વ્યવસાયે ચર્મ કામ કરે છે. તેઓએ મોરબી જિલ્લાના સરકારી તંત્રના ભ્રષ્ટાચાર...
મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાના ફરજ કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થયા
લોકડાઉનનો ચુસ્ત અમલ, ભલભલા ગુનેગારોને પાસા કરવા તથા અનેક ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં મોરબી એસપીની સરાહનીય કામગીરી
મોરબી : તાજેતરમાં મોરબી જિલ્લા પોલીસ વડા તરીકે ડો. કરનરાજ વાઘેલાએ ચાર્જ સભાળ્યાને આજે બે...
મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિરના રસ્તે સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી દર્શનાર્થીઓને હાલાકી
સામાજિક કાર્યકરો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરી
મોરબી: મોરબી શહેરના સામાકાંઠે આવેલ શોભેશ્વર મહાદેવજીના મંદિર જવાના રસ્તે લાઈટો બંધ હોય અને હાલ પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો દર્શન માટે જતા હોય જેથી અંધકારને પગલે...