Tuesday, October 7, 2025
Uam No. GJ32E0006963

મોરબી : ઠાકર હોટેલના નામે સ્કીમ કરીને ગ્રાહકોના ખાતામાંથી પૈસા પડાવી લેવાનું કરોડોની ઓનલાઇન...

મોરબી, વડોદરા અને અમદાવાદના હજારો ગ્રાહકો લૂંટાયા : પેમેન્ટ કર્યા બાદ ગ્રાહકોના બેંક ખાતા સફાચટ થયા : ઠાકર હોટેલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી પણ ભેજાબાજોને પકડવામાં પોલીસનો પન્નો આખરે ટૂંકો પડ્યો મોરબી :...

શનિવાર : મોરબી જિલ્લામાં આજે કુલ 16 જેટલા કેસ આવ્યા , કુલ કેસ 357

વાંકાનેરનો એક કેસ સત્તાવાર યાદીમાં ન સમાવાયો : આજે કુલ 11 લોકોને રજા અપાઈ : એક કોરોના દર્દીનું મૃત્યુ મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં આજે સાંજે કોરોનાના નવા 4 કેસ સાથે કુલ...

મોરબીમાં ગેરકાયદેસર ખનીજ ભરી જતા પાંચ ડમ્પરો આબાદ ઝડપાયા

મોરબી : તાજેતરમા મોરબીમાં ગેરકાયદેસર ખનીજ ભરી જતા પાંચ ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા છે. હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા...

IITEની પરીક્ષા મોરબીમાં જ આવતીકાલ રવિવાર ના રોજ યોજાશે

મોરબી : તાજેતરમા સામાન્ય રીતે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટીચર્સ એજ્યુકેશન (IITE)ની પરીક્ષા ગાંધીનગરમાં યોજવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે પ્રથમ વખત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટીચર્સ એજ્યુકેશનની પરીક્ષા...

ઘાંચી શેરીમાં થયેલ હત્યાના આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો

મોરબી: તાજેતરમા મોરબીની ઘાંચી શેરીમાં મોટરસાયકલ રાખવા જેવી નજીવી બાબતે છરીના ઘા ઝીંકી દઈને યુવાનની હત્યા કરવામાં આવી હોય જે હત્યાના બનાવમાં પોલીસે સઘન તપાસ ચલાવી આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લઈને...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...