Thursday, August 21, 2025
Uam No. GJ32E0006963

મોરબી : સૂર્યમુખી હનુમાન મંદિરમાં નાના બાળકો દ્વારા બનાવાયેલી શિવગુફા બની આકર્ષણનું કેન્દ્ર

મોરબી : હાલ પવીત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. લોકો ભોળાનાથને રીઝવવા બીલીપત્રો અને જળ અર્પણ કરતા હોય છે. આ માસ દરમિયાન મંદિરોમાં નવી-નવી પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. જે આકર્ષણનું...

મોરબી : બેલા રૂ. 15,000 અને રફાળેશ્વરથી રૂ. 9,450નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

બેલા નજીકથી રૂ. 15,000 અને રફાળેશ્વરમાંથી રૂ. 9,450નો વિદેશી દારૂ ઝડપાયો મોરબી : ગઈકાલે તા. 26ના રોજ મોરબી તાલુકાના બેલા ગામ નજીકથી તથા રફાળેશ્વર ગામમાંથી એક-એક શખ્સને વિદેશી દારૂના ગુનામાં પકડી પાડવામાં...

ચાઇના ને પડકાર : મોરબીની ઓરેવા કંપનીની આગેવાનીમાં બનશે મચ્છર મારવાના રેકેટ

ઓરેવા કંપની સાથે મળી મોરબીના ઉદ્યોગકારો મોસ્કિટો રેકેટમાં ચાઇનાનું પ્રભુત્વ ખતમ કરશે 1 વર્ષની વોરંટી સાથેના મોસ્કિટો રેકેટની વિદેશોમાં પણ નિકાસ થશે : અંદાજે 12 હજાર લોકોને સીધી નવી રોજગારીની...

News@7:30pm: રવિવાર: મોરબીમાં આજે કુલ 20 કેસ પોઝિટિવ: કુલ 17 મોત : સાજા: 142...

મોરબી: મોરબીમાં આજે કુલ 20 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અત્યાર સુધીમાં કુલ 17 લોકો ના મૃત્યુ થયા છે અને 142 લોકો સાજા થયા છે તેમજ અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 243 જેટલા...

News@7pm: રવિવાર : મોરબી શહેરમાં 2 કોરોનાના કેસ નોંધાયા, જિલ્લાના કુલ કેસ 225 થયા

મોરબી : મોરબીમાં આજે રવિવારે સાંજે બે લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા હતા. આ સાથે મોરબી જિલ્લામાં કુલ કેસનો આંકડો 225 થયો હતો. જ્યારે હજુ જામનગર લેબમાં મોકલાયેલા સેમ્પલના રિપોર્ટ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...