Friday, May 9, 2025
Uam No. GJ32E0006963

મોરબી : ખોરાકની ગુણવત્તા સુધારવા માટેની પદ્ધતિઓ લાઈવ નિહાળી શકાશે

રાજ્ય સરકાર દ્વારા કુપોષણ સામે જંગ ચલાવવામાં આવી રહ્યો છે અને દરેક કિશોરી સશક્ત બને તેવું ગુજરાત સરકારનું લક્ષ્ય છે ત્યારે સશક્ત બનવા પોષણક્ષમ આહાર જરૂરી છે સાથે ખોરાકની ગુણવત્તા મહત્વની...

મોરબી : ખાનગી શાળાના શિક્ષકોને રાહત પેકેજ આપવા માંગ, આંદોલનની પણ ચીમકી

કોરોના મહામારી વચ્ચે સ્કૂલ ફી વિવાદનો અંત લાવવા સરકારે જે નિર્ણય લીધો છે જેથી ખાનગી શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે અને આજે સ્વનિર્ભર શાળા શિક્ષક મંડળ મોરબી દ્વારા કલેકટરને રજૂઆત કરી રાહત...

મોરબીમાં પઠ્ઠાણી ઉઘરાણી મુદ્દે કારખાનેદારને મરવા મજબૂર કરનાર છ શખ્સો ઝડપાયા

મૃતકની પત્નીની ફરિયાદ બાદ પોલીસે છ આરોપીને ઝડપી લીધા મોરબી : મોરબી તાલુકાના શનાળા ગામમાં રહેતા કારખાનેદારે થોડા દિવસ પહેલા આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યો હતો. આ બનાવમાં મૃતકના પત્નીએ છ વ્યાજખોરો...

મોરબી: આજે બપોરના 12થી સાંજના 6 સુધીમાં ટંકારા અને વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ

ટંકારા પંથકમાં વરસાદ સાથે ભારે પવનથી ફેકટરી, દુકાનો અને મકાનના છાપરા ઉડયા મોરબી : મોરબી જિલ્લામાં આજે બપોરે અસહ્ય બફારો અને ઉકળાટ બાદ વાતાવરણ પલટાયું હતું.જોકે વાંકાનેર અને ટંકારા પંથકમાં વરસાદ પડ્યો...

શનિવાર: મોરબીમાં વધુ 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જિલ્લામાં કુલ કેસ 223

એક ખાનગી લેબોરેટરીમાં અને ચાર જામનગર લેબમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યા મોરબી : મોરબીમાં આજે 25 જુલાઈ, શનિવારે સાંજે એક સાથે પાંચ કોરોના પોઝિટિવ કેસ જાહેર થયા છે. આજના નવા પાંચ કેસ સાથે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલ

મોરબી: પી.જી.વી.સી.એલ દ્વારા લેણી થતી રકમ ગ્રાહક પાસેથી મેળવવા માટે દિવાની દરખાસ્ત દાખલ કરવામાં આવેલ હતી જેમાં પ્રતિવાદીએ કોર્ટના સમન્સ પછી પણ રકમ...

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन अवसर पर द प्रेस ऑफ इंडिया परिवार की तरफ से...