Friday, July 18, 2025
Uam No. GJ32E0006963

મહેન્દ્રનગરમાં બે એપાર્ટમેન્ટમાં તસ્કરોના ધામા : એક બાઈકની ચોરી

  મોરબી : હાલ મોરબી પંથકમાં હમણાં ચોરીના બનાવો વધતા જાય છે. ગઈ કાલે રાત્રે મોરબી નજીક આવેલા મહેન્દ્રનગર ગામના સોમનાથ પાર્કમાં આવેલ રામ તિલક ટાવર અને રામદૂત ટાવરમાં છ જેટલા...

હળવદના માનગઢ નજીક ખનીજચોરી મામલે હિટાચી અને ટ્રક પોલીસ દ્વારા જપ્ત

  હળવદ : હળવદ તાલુકાના માનગઢ ગામ નજીક ખનીજનું ખનન કરતા શખ્સો પર હળવદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.જેમા એક હિટાચી મશીન તેમજ એક ટ્રકને ઝડપી લઇ હળવદ પોલીસ મથકે...

મોરબીમાં કાચ તોડ ગેંગનો તરખાટ : SP રોડ પર પણ ગાડીના કાચ તોડયા

મોરબી : મોરબીમાં કારના કાચ તોડતી ગેંગ સક્રિય થઈ હોય તેમ વાવડી રોડ પર કારના કાચ તોડવાની ઘટના સામે આવ્યા બાદ મોરબીનાં પોશ વિસ્તાર ગણાતા SP રોડ પર પણ કારનાં કાચ...

મોરબીના રાજપરમા ખાણખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ ત્રાટકી

મોરબી : હાલ મોરબી જિલ્લામાં ચાલતી ખનીજ ચોરી મામલે ખાણખનીજ વિભાગની સ્થાનિક ટીમો તેમજ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે સપાટો બોલાવ્યાના અહેવાલો સાંપડી રહ્યા છે જેમાં મોરબીના રાજપર નજીક ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે...

મોરબીમાં ધાર્મિક મંદિરોને નોટિસો અપાતા હિન્દૂ સંગઠનોમાં રોષ

મોરબી : હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી જગ્યાઓ ઉપર તેમજ રોડ-રસ્તામાં નડતરરૂપ ધાર્મિક દબાણો હટાવવાનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો હોય મોરબી જિલ્લામાં ધાર્મિકસ્થાનોના દબાણ મામલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહત્વની બેઠક...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...