Friday, July 18, 2025
Uam No. GJ32E0006963

મોરબીના પટેલનગરમાં લાઈન તૂટી જતાં ત્રણ દિવસથી પાણીનો બગાડ !!

મોરબી : હાલ એક તરફ આકરા ઉનાળામાં મોરબીના ઘણા વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી થઈ છે ત્યારે બીજી તરફ મોરબીના આલાપ રોડ પર આવેલા પટેલનગરમાં ઉંધુ ચિત્ર જોવા મળ્યું છે. પટેલનગરમાં...

માળીયા મિયાણામા વર્ષામેડી ગામે તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત

મોરબી : આજે માળીયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામે બુધવારે બપોરના સમયે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ માસુમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી છે.ઉલ્લેખનીય છે કે, આ...

મોરબી: બુધવારે આ વિસ્તારોમાં વીજ કાપ રહેશે

મોરબી : વિગતો મુજબ આવતીકાલે તારીખ 22 મે ને બુધવારના રોજ પંચાસર રોડ નવો બનતો હોઈ તે રોડમાં નડતા થાંભલા ખસેડવા માટેની ખૂબ જ અગત્યની કામગીરી કરવાની હોવાથી PGVCl ના મોરબી...

મોરબીના જેપુર ગામે તસ્કરોનો તરખાટ : પૂર્વ સરપંચ સહિતના પાંચ ધરોમાંથી લાખોની ચોરી

ભારે ગરમીના કારણે પૂર્વ સરપંચનો પરિવાર અગાસીમાં સૂતો અને તસ્કરો કળા કરી ગયા : 6 લાખ રોકડા અને 29 તોલા સોનાનાં દાગીનાની ચોરી મોરબી : હાલ મોરબીમાં ગરમીએ માજા મૂકી છે...

ભેંકાર રણમાં ભૂલી પડેલી મહિલાની જિંદગી બચાવતો અગરિયા પરિવાર

હળવદ: હાલ હળવદ તાલુકાના સુસવાવ ગામે ખેત મજૂરી કરતા પરિવારની માનસિક બીમાર મહિલા બાર દિવસ પહેલા ઘરેથી ગુમ થઈ ગઈ હતી જોકે આ મહિલા આજે ટીકર નજીક આવેલ કચ્છના નાના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...