Friday, November 28, 2025
Uam No. GJ32E0006963

મોરબી: સામાકાંઠે આવેલ વૃંદાવનપાર્ક ના બહેનો દ્વારા બપોરે 1 બાદ ઘરથી બહાર ન નીકળવાની...

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: સામાકાંઠે ફ્લોરા હોમ્સની સામે અને મહેન્દ્રનગરમાં આવતું  વૃંદાવનપાર્ક ના બહેનો દ્વારા બપોરે 1 બાદ ઘરથી બહાર ન નીકળવાની આવકારદાયક પહેલ કરવામાં આવી હોવાના સમાચાર છે પ્રાપ્ત વિગતો...

મોરબીમાં ધન્વંતરિ રથનું શ્વેતપત્ર બહાર પાડવા માંગ

મોરબી : મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ રબારી દ્વારા ધન્વંતરિ રથનું શ્વેતપત્ર બહાર પાડવા અંગે જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે. આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે આરોગ્ય ચકાસણી અર્થે...

(સોમવાર) : મોરબીમાં વધુ 5 પોઝિટિવ કેસ: આજના કુલ કેસ 6 થયા: જિલ્લામાં...

કાયાજી પ્લોટમાં 2, પારેખશેરીમાં 2 અને જેતપર ગામે 1 કેસ નોંધાયો : મોરબી જિલ્લાના કુલ કોરોના કેસનો આંકડો થયો 180 મોરબી : મોરબી જિલ્લામાં કોરોના સંક્રમિતની સંખ્યા ઝડપથી વધી રહી છે. સોમવારે...

મોરબી : આરોગ્ય કર્મચારીઓ દ્વારા 2,800 ગ્રેડ પેની માંગ માટે ડિજિટલ આંદોલન શરુ

મોરબી : ગુજરાત રાજ્યના કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોતાના વર્ષો જુના પડતર પ્રશ્ન ૨૮૦૦ ગ્રેડ પેની માંગ સાથે બે વખત થયેલ આંદોલનનો સરકાર દ્વારા કોઈ પ્રત્યુતર ના મળ્યા હતા. હાલ...

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા પીપળી-જેતપર રોડને ફોરલેન કરવાની માંગ

જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રજૂઆત કરી મોરબી : મોરબીના પીપળી-જેતપર રોડ ઉપર ઘણા સમયથી ટ્રાફિકજમની સમસ્યા કાયમી બની ગઈ છે. આ સીરામીક ઝોનનો વિસ્તાર છે. તેથી, વાહનોનો...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...