Sunday, July 20, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેરમાં ગેસના ટેન્કરમા 8004 દારૂની બોટલ ઝડપાઇ !!

વાંકાનેર : હાલ મોરબી જિલ્લામાં થર્ટી ફર્સ્ટ બાદ હવે ઉત્તરાયણ પર્વ ઉપર દારૂની રેલમછેલ કરવાની બુટલેગરોની મેલી મુરાદ પર પાણી ફેરવી નાખવા પોલીસ મેદાને આવી છે. ઉત્તરાયણની ઉજવણી માટે પરપ્રાંતથી...

જયસુખ પટેલને ખબર જ હતી કે પૂલ જોખમી છે, છતાં ખૂલ્લો મુક્યો એટલેજ 135...

પૂલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને સંપૂર્ણ જ્ઞાન હતું કે પુલ જર્જરિત છે, તેને ખુલ્લો મુકવાથી કોઈ પણ અણબનાવ બની શકશે આ મુદાને કેન્દ્રમાં રાખીને 302ની કલમ ઉમેરવા હાઇકોર્ટમાં પિટિશન કરાઈ...

જેતપર રોડ 8 કિલોમીટર અને હળવદ-મોરબી રોડ 18 કિમી તૈયાર

પીજીવીસીએલની ઢીલથી કામગીરીમાં વિલંબ  મોરબી : હાલ મોરબીથી જેતપર અને હળવદના ફોરલેન રોડને કારણે હાલમાં ઉદ્યોગકારો અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ મુશ્કેલી આગામી છ મહિનામાં...

વાતાવરણમાં પલટાયું, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી

અમરેલી, રાજકોટ, દ્વારકા સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી, સુસવાટાભર્યા પવનથી ઠંડીમાં વધારો જોવાયો   મોરબી : હાલ કમોસમી વરસાદ સૌરાષ્ટ્રનો પીછો નથી છોડી રહ્યો તેવામાં રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે....

રાજકોટ સાંસદ અને ટંકારાના ધારાસભ્યની રજુઆત ને પગલે મોરબી તાલુકામાં બે રોડ બનાવવા કેન્દ્ર...

સાંસદ મોહનભાઈ તથા દુર્લભજીભાઈ દેથરીયાની મહેનત રંગ લાવી છે. કેન્દ્ર સરકાર દ્વારા મોરબી તાલુકાના રવાપર-ધુનડા-સજજનપર ૨૧ કી.મી. રોડ તથા નેશનલ હાઈવે લખધીરપુર-કાલીકાનગર- નીચીમાંડલ(મોરબી હળવદ હાઇવે) ૧૯ કી.મી.રોડ CIRF ગ્રાન્ટમાં મંજુર...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...