Friday, July 18, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં સિરામિક ક્ષેત્રે પ્રથમ વખત 1200 × 1800 mm ડબલચાર્જ ટાઇલ્સ લોન્ચ થઈ

મોરબી : સિરામિક ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં મોરબીનો ડંકો વાગી રહ્યો છે ત્યારે મોરબીની સેગા ગ્રેનિટો દ્વારા ડબલ ચાર્જ ટાઇલ્સ કેટેગરીમાં પ્રથમ વખત જ 1200 × 1800 mm સાઈઝની જમ્બો ટાઇલ્સનું...

મોરબીમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતી વિહિપ દુર્ગાવાહિની ની ટીમ

મોરબી : મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૭૩મી પુણ્યતિથી નિમિત્તે શનાળા રોડ પર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે ઉપસ્થિત...

મોરબીના બેઠાપુલ ઉપર ભર શિયાળે ચોમાસુ ! પાણીનો બગાડ

મોરબી : હાલ મોરબીના બેઠાપુલ પાસે પાણીની લાઈનમાં લીકેજ થતા એર વાલ્વમાંથી પાણીનો ધોધ વછૂટ્યો હતો અને ભર શિયાળે ચોમાસા જેવા માહોલમાં આસપાસમાં પાણીના તલાવડા ભરાયા હતા. આ અંગેની જાણ...

નિખિલ હત્યાકાંડને 8 વર્ષ પૂરા થયા, હજુ પણ હત્યારાઓ પોલીસ અને CIDની પકડથી દૂર

મોરબી : હાલ મોરબીના ચકચારી નિખિલ હત્યાકાંડને 8 વર્ષ પુરા થવા છતાં હતભાગી પરિવારને યોગ્ય ન્યાય મળ્યો નથી. આથી આ હતભાગી પરિવાર આજે આઠ વર્ષે પણ ન્યાય માટે ભારે રઝળપાટ...

મોરબી ભાજપ આઇ. ટી સેલમાં ફરજ બજાવતા દિવ્યેશ સંઘાણીની સૂપુત્રીનો આજે જન્મદિન

આજ રોજ ૬૬ ટંકારા પડધરી વિધાનસભાના આઈ ટીમના સહ ઇન્ચાર્જ એવા ભાઈ શ્રી દિવ્યેશભાઈ સંઘાણી ની લાડકવાયી દીકરી "તિર્થા" નો આજરોજ જન્મ દિવસ હોય ત્યારે THE PRESS OF INDIA તરફથી જન્મ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...