મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી દ્વારા શિક્ષણ બાબતે રજૂઆત
મોરબી 2 રાજકોટ તારીખ પ્રતિ શ્રી શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર બાબત શિક્ષણ સુધારણા અંગે અમો આ પત્ર લખી આપ સાહેબને જણાવવા માંગીએ છીએ કે ગુજરાતમાં મોરબી જિલ્લામાં આવેલ ઉદ્યોગો...
હોળીના શુભ મુહૂર્ત વિષે જાણો માહિતી યષશા જન્માક્ષરમ્ વાળા કિશનભાઈ પંડયા પાસેથી
મોરબીના જાણીતા યશસા જન્માક્ષરમ્ વાળા પરમ શ્રધ્ધેય કિશનભાઈ પંડયા ના જણાવ્યાનુસાર
હોળા+અષ્ટક એટલે આઠ દિવસનો સમય જેને સામી હોળી કે સામી ઝાળનો સમય રહેવાથી
શાસ્ત્રોના મત અનુસાર આવા સમયમાં તમામ શુભ-માંગલિક કાર્યો મૂહુર્ત...
ધ્રોલના ખારવા મુકામે કાસુન્દ્રા પરિવાર દ્વારા વિષ્ણુયાગ મહાયજ્ઞ યોજાશે
ધ્રોલ: ધ્રોલના ખારવા મુકામે કાસુન્દ્રા પરિવાર દ્વારા વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન કરાયેલ છે, પ્રાપ્ત વિગતો અને માહિતી મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલા ખારવા ગામ મુકામે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રી વિષ્ણુયાગ...
મિશન નવભારતમાં મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે રામભાઈ જીલરીયાની વરણી
મોરબી: મોરબીમાં મિશન નવભારત ગુજરાતના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે રામભાઈ જીલરીયા ની વરણી કરવામાં આવેલ છે, રાષ્ટ્રહિત માટે કાર્ય કરતી સંસ્થા મિશન 9 ભારતના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે રામભાઈ જીલરીયા...