Friday, August 15, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં ABVP દ્વારા પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ

મોરબી: આજે ABVP મોરબી શાખા દ્વારા આજરોજ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, 14 ફેબ્રુઆરી, 2019ના દિવસે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં ભારતીય સેનાના...

મોરબીની ટાઇલ્સને હલકી કહેનાર વિવેક બિન્દ્રા સામે આક્રોશ વ્યક્ત કરતો સિરામિક ઉદ્યોગ

મોરબી: તાજેતરમાં વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર સીધો પ્રહાર કરી કહેવાતા મોટીવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રાએ મોરબીની ટાઇલ્સને હલકી ગણાવતા મોરબીના સિરામિક ઉદ્યોગકારો લાલઘૂમ બન્યા છે. વિવેક...

ઝૂલતા પૂલ દુર્ઘટનાનો મુખ્ય જવાબદાર આરોપી જયસુખ ઓધવજી પટેલ અંતે જેલ હવાલે

તપાસનીશ અધિકારી ડીવાયએસપી ઝાલાએ ખાન સાહેબની કોર્ટમાંથી આરોપી જયસુખ પટેલની પોલીસ કસ્ટડી મેળવી મોરબી : તાજેતરમાં મોરબીના ચકચારી ઝુલતા પુલ કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા અજંતા ઓરેવાના મેનેજીંગ ડાયરેકટર જયસુખ...

સાંસદ મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષ સ્થાનેથી કલેકટર કચેરીએ મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઇ

મોરબી: રાજકોટ લોકસભાના સાંસદશ્રીએ વિવિધ વિભાગોની ભૌતિક અને નાણાંકીય કામગીરી અંગે માહિતી મેળવી પ્રગતિ હેઠળના કામો તાત્કાલીક પૂર્ણ કરવા તાકીદ કરી સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને ‘દિશા’-ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ...

મોરબી: હળવદની હરીદર્શન ચોકડી નજીક ઝેરી કેમિકલ ભરેલ ટેન્કરની પલ્ટી

સ્પીડબ્રેકર પાસે  બ્રેક મારત  અકસ્માત : આસપાસના વિસ્તારમાં ભયંકર દુર્ગંધ ફેલાઈ, ડ્રાઈવર માથાના ભાગે ઈજાગ્રસ્ત હળવદ : તાજેતરમાં હળવદની હરીદર્શન ચોકડી નજીક ગત રાત્રીના એક વાગ્યાની આસપાસ કચ્છ તરફથી કેમિકલ ભરીને આવતું...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...