Saturday, August 16, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં ગૌરવ લેતા શ્રી સરસ્વતી શિશુમંદિર શનાળા ના વિદ્યાર્થીઓ

વિદ્યાભારતી સંસ્કૃતિ બોધ પરિયોજના ગુજરાત પ્રાંત આયોજીત સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્ન મંચ માં શિશુ વગૅ શ્રી સરસ્વતી શિશુમંદિર -શનાળા ના વિદ્યાર્થીઓ નિયંતા તુષારભાઈ બોપલીયા , રાહીલ તરૂણભાઈ ભાડજા ,દક્ષ નરેન્દ્રભાઇ ફેફર...

મોરબીના ચકમપર ગામે વીજ ધાંધિયાની ફરિયાદ: લોકોમાં આક્રોશ

મોરબી: મોરબીના ચકમપર ગામે વીજ ધાંધિયાની ફરિયાદ ઉઠવા પામી છે મોરબીના ચક્મપર ગામે છેલ્લા ઘણા દિવસથી વરસાદ શરૂ થતાં વીજળી ગુલ થઈ જતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. પ્રાપ્ત વિગતો અને...

મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન

મોરબી: માતાના મઢ જતા પદયાત્રીકોને રહેવા-જમવાની સુવિધા મળી રહે તે માટે મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આશાપુરા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી પદયાત્રીકોના...

મોરબીમાં “વીરાંજલિ” કાર્યક્રમ યોજાશે હસ્યકલાકર સાંઈરામ દવે આપશે શહીદવીરોને હાર્દિક શ્રદ્ધાંજલિ

મોરબી: મોરબીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં વીરાંજલિ કાર્યક્રમનું અનેરું આયોજન કરાયું છે જેમાં જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે હાસ્યના દરબાર...

પંજાબના આતંકી હુમલામાં શહીદ થયેલા પરિવારને સહાય અર્પણ કરતા મોરબીના યુવાન અજય લોરીયા

હજી તો 15 દિવસના પુત્રનું મોઢું પણ ના જોયું ને યુવાન દેશની રક્ષા માટે શહીદ થઈ ગયો મોરબી: તાજેતરમા દેશના શહીદ થયેલા પરીવારજનોને રૂબરૂ સહાય આપવા ગયેલા મોરબીના દેશભક્ત અને જિલ્લા...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...