Monday, August 18, 2025
Uam No. GJ32E0006963

મોરબીના યુવા અગ્રણી-પાટીદાર નવરાત્રીના આયોજક અજય લોરિયાનો આજે જન્મદિવસ

 મોરબી : મોરબીના પાટીદાર સમાજના યુવા અગ્રણી અજય લોરિયાનો આજે જન્મદિવસ છે. ત્યારે આજે ખાસ તેમના દ્વારા વેલકમ નવરાત્રીનું પણ આયોજન રાખેલ છે તેઓએ સેવાલક્ષી અભિગમથી નાની ઉંમરમાં મોટી સિદ્ધિઓ પ્રાપ્ત...

યંગ ઇન્ડિયા ગૃપ આયોજિત ફ્લેશ મોબમાં નવરાત્રીને વેલકમ કરતા ખૈલયાઓ

  તાજેતરમાં માં આદ્યશક્તિની સાધના-ઉપાસના કરવાના મહાપર્વ સમાન નવરાત્રી મહોત્સવ આવતીકાલાથી શરૂ થનાર હોય આ નવરાત્રીને વેલકમ કરવા માટે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કાય...

કળિયુગમાં સાધુનો સંગ શ્રેષ્ઠ છે : મોરારીબાપુ

મોરબી : આજે કબીરધામ વાવડી ખાતે આયોજિત માનસ શ્રદ્ધાંજલી રામકથાનાં આઠમા દિવસની શરૂઆત એક નાનકડા પ્રશ્નથી થઈ, કથાની બીજ પંક્તિ રૂપે જે દોહો લીધેલો છે જે શ્રદ્ધા સંબલ રહિત,નહીં સંતન...

મોરબીમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપતી પોલીસ

મોરબી : હાલ મોરબીમાં ઠેક-ઠેકાણે ફૂટી નીકળેલા સ્પામાં બિન્દાસ્તપણે દેહ વ્યાપાર ચાલતો હોવાનું જગજાહેર છે ત્યારે મોરબી એલસીબી ટીમે ગઈકાલે લખધીરપુર રોડ ઉપર સીરામીક પ્લાઝા-2માં આવેલ ઓરલા સ્પામાં દરોડો પાડી...

મોરબીમાં ટિખ્ખળખોર શખ્સે શિવાજી મહારાજના સ્ટેચ્યૂ સાથે છેડછાડ કરી !!

મોરબી : હાલ મોરબી જેલ રોડ પર જેલ સામે રહેલા શિવાજી મહારાજની પ્રતિમાની ઘોડી સાથે કોઈ વિકૃત માનસિકતા ધરાવતા અજાણ્યા શખ્સોએ ટાયર બાંધી દેતા રાજપૂત કરણી સેના મોરબીના સભ્યોએ ટાયર...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...