મોરબી ની ઉમિયા નવરાત્રી માં સાંસદ મોહનભાઇ કુંડારીયા અને માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા બન્યા...
(રિતેશ સંચાણીયા) મોરબી માં છેલ્લા 9 વર્ષ થી જે રીતે ઉમિયા નવરાત્રી નું આયોજન કરવામાં આવી રહીયુ છે તો આ વર્ષે 10 એટલે સતાબ્દી મહોત્સવ ઉજવી રહીયુ છે ત્યારે ઉમિયા નવરાતી...
મોરબી જીલ્લા કલેકટરનું જાહેરનામું પ્રસિદ્ધ, જાણો લોકડાઉન ૪ માં કેટલી છૂટછાટ ?
મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલે આજે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં કન્ટેનમેન્ટ ઝોન તરીકે અરૂણોદય સોસાયટી અને શાસ્ત્રીનગર સોસાયટી વાંકાનેર નિયત થયેલ છે આ ઝોનમાં સવારના ૮ થી બપોરના 3...
મોરબીના યુવા ઉદ્યોગપતિ અમિત કાસુન્દ્રા નો આજે જન્મદિન
મોરબી: મોરબીના યુવા ઉદ્યોગપતિ અમિત કાસુન્દ્રા નો આજે જન્મદિન છે જેની 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.
મૂળ ઘુનડા (ખાનપર) માં ખેડૂત પરિવારમાં જન્મેલા અમિતભાઇ કાસુન્દ્રા નો ટૂંકો...
મોરબી તાલુકા પંચાયતની સીટ ૯-ખાખરાળા માટે અપક્ષ ઉમેદવારી નોંધાવતા જ્યોત્સ્નાબેન પ્રફુલભાઇ હોથી
મોરબી: તાલુકા પંચાયતની સીટ ૯-ખાખરાળા માટે અપક્ષ ઉમેદવારી નોંધાવતા જ્યોત્સ્નાબેન પટેલ દ્વારા દાવેદારી નોંધાવવામાં આવેલ છે.
મોરબી તાલુકા સરપંચ એસોસીએશન ના પ્રમુખ અને તમામ સમાજ તમામ વર્ગમાં પોતાના સેવાકર્યો થી જાણીતા શ્રી...
મોરબીમાં મોતનું તાંડવ નિહાળતી સરકાર નક્કર પગલાં લેશે?
72-72 કલાક બાદ પણ બેડ વધારવામાં, ઓક્સિજન પૂરો પાડવામાં અને રેમડેસીવીર ઇન્જેક્શન લાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું !!
રાજકોટ માટે સુવિધા થાય તો મોરબીની જનતા માટે કેમ નહીં લોકોમાં મોટો સવાલ?
મોરબીમાં કોંગ્રેસ, આમ...