મોરબી: ગોહિલ પરિવારના આંગણે 32 વર્ષે પુત્રરત્નનો જન્મ થતા ખુશીનો માહોલ
મોરબી: મોરબી: ગોહિલ પરિવારના આંગણે 32 વર્ષે પુત્રરત્નનો જન્મ થતા ખુશીનો માહોલ જામ્યો છે. વિગતો મુજબ રૂપસંગભાઈ અમરશીભાઈ ગોહિલના ઘરે 32 વર્ષે પુત્ર રત્નનો જન્મ થયો હોય તેમના પરિવાર તેમજ...
મોરબી: રૂ. ૪ લાખના ચેક રિર્ટન કેસમાં આરોપીને એક વર્ષની કેદ ફટકારાઇ
હાથ ઉછીનાં રૂપિયા લીધા બાદ આરોપીએ રૂપિયા ન ચૂકવતા હવે બમણી રકમ ચૂકવવી પડશે
મોરબી : મોરબીમાં એક સદગૃહસ્થે સબંધના દાવે હાથ ઉછીનાં રૂપિયા આપ્યા બાદ એક શખ્સે આ રૂપિયાના વળતર પેટે...
મોરબીમાં બપોરે 3 વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખતા 2 વેપારી દંડાયા
જિલ્લામાં જાહેરનામાં ભંગના 16 કેસ નોંધાયા : માસ્ક વિના ફરતા 3, રાત્રી કરફ્યૂનું ઉલ્લંઘન કરતા 3, વધુ પેસેન્જર બેસાડતા 2 રિક્ષાચાલક તથા 3 કારચાલક વિરુદ્ધ કાર્યવાહી
મોરબી: શુક્રવારે સવારે 9થી બપોરે 3...
મોરબી જીલ્લા કલેકટરનું જાહેરનામું પ્રસિદ્ધ, જાણો લોકડાઉન ૪ માં કેટલી છૂટછાટ ?
મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલે આજે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં કન્ટેનમેન્ટ ઝોન તરીકે અરૂણોદય સોસાયટી અને શાસ્ત્રીનગર સોસાયટી વાંકાનેર નિયત થયેલ છે આ ઝોનમાં સવારના ૮ થી બપોરના 3...














