મોરબી: ગોહિલ પરિવારના આંગણે 32 વર્ષે પુત્રરત્નનો જન્મ થતા ખુશીનો માહોલ
મોરબી: મોરબી: ગોહિલ પરિવારના આંગણે 32 વર્ષે પુત્રરત્નનો જન્મ થતા ખુશીનો માહોલ જામ્યો છે. વિગતો મુજબ રૂપસંગભાઈ અમરશીભાઈ ગોહિલના ઘરે 32 વર્ષે પુત્ર રત્નનો જન્મ થયો હોય તેમના પરિવાર તેમજ...
મોરબી જીલ્લા કલેકટરનું જાહેરનામું પ્રસિદ્ધ, જાણો લોકડાઉન ૪ માં કેટલી છૂટછાટ ?
મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલે આજે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં કન્ટેનમેન્ટ ઝોન તરીકે અરૂણોદય સોસાયટી અને શાસ્ત્રીનગર સોસાયટી વાંકાનેર નિયત થયેલ છે આ ઝોનમાં સવારના ૮ થી બપોરના 3...
મોરબીમાં બપોરે 3 વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખતા 2 વેપારી દંડાયા
જિલ્લામાં જાહેરનામાં ભંગના 16 કેસ નોંધાયા : માસ્ક વિના ફરતા 3, રાત્રી કરફ્યૂનું ઉલ્લંઘન કરતા 3, વધુ પેસેન્જર બેસાડતા 2 રિક્ષાચાલક તથા 3 કારચાલક વિરુદ્ધ કાર્યવાહી
મોરબી: શુક્રવારે સવારે 9થી બપોરે 3...
મોરબીમાં સિરામીકના 25 ટકા કારખાના બંધ : એક્સપોર્ટ ઘટીને અડધું થયું
હાલ ગેસના ભાવ વધવાથી પ્રોડક્શન કોસ્ટ વધતા લોકો ટાઈલ્સને બદલે સસ્તા વિકલ્પ તરફ વળ્યાં : ફોરેનમાં માંગ વધી પણ શિપિંગ ભાડા વિલન બન્યા
મોરબી : સીરામીક ઉદ્યોગની માઠી દશા બેઠી હોય તેવી...
મોરબી : પોલિયો અભિયાન હેઠળ રવિવારે જિલ્લાના 1,32,544 બાળકોને ટીપા પીવડાવાશે
ચાલુ વર્ષે પોલિયો અભિયાનનો આ એક માત્ર કાર્યક્રમ યોજાનાર હોય સરકાર દ્વારા તમામ પરિવારોને 5 વરસ સુધીના બાળકોને પલ્સ પોલિયો ટીપા પીવડાવવા અનુરોધ કરાયો
મોરબી : ચાલુ વર્ષે પોલિયો અભિયાન અંતર્ગત એક...















