Saturday, June 20, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં આગામી તા. 22 ના રોજ મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતિ નિમિતે મહારેલી

  મોરબી: કરણી સેના દ્વારા સમસ્ત હિન્દૂ ધર્મ સાથે મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવેલ છે. આગામી તારીખ 22/5/2023 ના રોજ મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતી...

મોરબી: શ્રી ક્ષત્રિય રાજપૂત કરણી સેના મોરબી ટિમ દ્વારા ઓચિંતા મોરબી સિવિલ હોસ્પીટલની મુલાકાતે

મોરબી:  કરણી સેના ટિમ જિલ્લા પ્રમુખ મનોજ સિંહ જાડેજા. મોરબી તાલુકા પ્રમુખ. જયદેવસિંહ જાડેજા. મોરબી શહેર પ્રમુખ અશોક સિંહ ચુડાસમાં. માળીયા તાલુકા પ્રમુખ. કુલદીપ સિંહ જાડેજા તથા તેઓની સમગ્ર કરણી ટિમ...

મોરબીમાં એક્ટિવ ફાઉન્ડેશનને ૨ વર્ષ પૂર્ણ થતાં નાના બાળકોને ગરમ નાસ્તો કરાવી પ્રેરણાદાયી ઉજવણી

સેવલક્ષી પ્રવૃત્તિ કરતું 'એક્ટિવ ફાઉન્ડેશન' ને 'ધ પ્રેસ ઓફ ઈન્ડીયા' ન્યૂઝ ની ટીમ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે મોરબીમાં આજ રોજ એક્ટિવ સેવા ગ્રુપ નાના ગ્રુપ માંથી મોટું એક ફાઉન્ડેશન બન્યું એને...

મોરબી તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ ઓમ કોઠીયા નો આજે જન્મદિન

મોરબી તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ ઓમ કોઠીયા નો આજે જન્મદિન હોય આજે ઠેર ઠેરથી એમને શુભકામનાઓનો ધોધ વહી રહ્યો છે ત્યારે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા તરફથી પણ જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં...

મોરબીની શિવપુર પ્રાથમિક શાળા દ્વારા ‘હીરક મહોત્સવ’-૨૦૨૩નું આયોજન

મોરબી: મોરબીની શિવપુર પ્રાથમિક શાળા દ્વારા 'હીરક મહોત્સવ' ૨૦૨૩નું આયોજન કરવામાં આવેલ છે. પ્રાપ્ત વિગતો અને માહિતી અનુસાર મોરબીના શિવપુર મુકામે પ્રાથમિક શાળા દ્વારા હીરક મહોત્સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવેલ છે. આ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...