Thursday, April 30, 2026
Uam No. GJ32E0006963

ટંકારા: લખધીરગઢ ગામે નહાવા પડેલ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા: ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે નદીમાં ન્હાવા પડેલો યુવક ડૂબી જતા યુવકનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જાણ થતા ટંકારા પોલીસ ઘટના સ્થળે પહોંચી...

મોરબી : કાર પાછી લેવા મામલે યુવાનને માર મારી કારમાં તોડફોડ કરી

મોરબી : મોરબીના શનાળા બાયપાસ રોડ પર બે કાર સામસામે આવી ગયા બાદ કાર પાછી લેવા મામલે ઝઘડો થતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ યુવાનને માર મારી તેની કારમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ...

મોરબી: સીરામીક ઉદ્યોગપતિ કેતનભાઈ વડસોલાના સુપુત્ર ચી. કાવ્ય નો આજે જન્મદિન

મોરબી: મોરબી સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલ સીરામીક ઉદ્યોગપતિ કેતનભાઈ વડસોલાના સુપુત્ર ચી. કાવ્ય નો આજે જન્મદિન છે. મોરબી સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલ સીરામીક ઉદ્યોગપતિ તેમજ 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ ના પ્રેસ...

સરકારની નવી ગાઇડલાઈન જાહેર : ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગમાં 300 લોકોને છૂટ

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં નવી ગાઇડલાઈન અંગે નિર્ણય : કરફ્યુ યથાવત, અન્ય કોઈ રાહત નહિ મોરબી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા...

મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે વિવિધ સ્થળે આરતી, ભવ્ય શોભાયાત્રા યોજાશે

શોભાયાત્રા પૂર્વે અનેક સ્થળે આરતી યોજાશે શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિતે તા. ૦૭-૦૫-૨૦૧૯ ને મંગળવારના રોજ ભવ્ય શોભાયાત્રા તેમજ બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ છે જે શોભાયાત્રા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe