Wednesday, April 29, 2026
Uam No. GJ32E0006963

માળિયા તાલુકાને સિંચાઈની સુવિધા આપવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવશે

હાલ મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, કૃભકોના ડિરેકટર મગનભાઈ વડાવીયા સહિતના આગેવાનોની ગાંધીનગરમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક 12થી 13 ગામોને મચ્છુ-3માંથી તથા...

મોરબીના જડેશ્વર મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ આયોજન કરાશે

ધ્વજારોહણ, મહાઆરતી અને ભાંગનું વિતરણ કરાશે મોરબી : હાલ મોરબી શહેરમાં આવેલા જડેશ્વર મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં વિશેષ પૂજા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 1 માર્ચ...

ટંકારાના નવા બસ સ્ટેન્ડમાં બસ જ ન આવતા લોકોમાં આક્રોશ

હાલ તાજેતરમાં જ ખુલ્લા મુકાયેલા બસ સ્ટેન્ડમાં મોરબી તરફથી એકપણ બસ નથી ડોકાતી મોરબી ડેપો મેનેજરનો હાસ્યાસ્પદ જવાબ : બસ સ્ટેન્ડ ચાલુ કરવા માટે ઉપરી આદેશની રાહ જોતું તંત્ર ટંકારા : ટંકારા તાલુકાને...

મોરબીના મુખ્ય બજારમાં મહિલા શૌચાલય બનાવવા મુખ્યમંત્રીનો આદેશ

મોરબી : તાજેતરમા સામાજિક કાર્યકરે મહિલા શૌચાલયની કામગીરી ન થવા બાબત મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.જે અંર્તગત મુખ્યમંત્રી ના ઉપસચિવે તાત્કાલિક ધોરણે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા શહેરી વિભાગને આદેશ કર્યો છે...

કોરોનાના હાલ માત્ર 7 જ કેસ : એક્ટિવ કેસ 41 જ રહ્યા

મોરબી તાલુકામાં 5, હળવદ અને ટંકારા તાલુકામાં એક-એક કેસ : 6 દર્દીઓ સાજા થયા મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe