Friday, May 1, 2026
Uam No. GJ32E0006963

પાનેલી-મકનસર જુથ પાણી પુરવઠા યોજનાનું ભુમિપૂજન કરતા કેબિનેટ મંત્રી બાવળિયા

યોજનામાં અંદાજીત રૂા.૨૭ કરોડનો ખર્ચ થશે : ૧૦ ગામોને આ યોજનાથી થશે લાભ મોરબી : આજરોજ મોરબી જિલ્લાના પાનેલી-મકનસર જુથ પાણી પુરવઠા યોજના(મચ્છુ-૨ આધારિત)નું પાણી પુરવઠા ,ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રી...

મોરબી : પાટીદાર નવરાત્રી મહોત્સવનો નફો ૧૬ શહીદ પરિવારો અને ગૌશાળાને અર્પણ કરાયો

અજય લોરિયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે મહોત્સવમાંથી થનાર તમામ નફો શહીદ પરિવાર અને ગૌશાળાને અર્પણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો...

મોરબીમાં સૌથી વધુ સુવિધા સંપન્ન મુરલીધર ક્રિકેટ ક્લબ વિશે માહિતી

એશિયા ખંડની સૌથી પોપ્યુલર રમત એટલે ક્રિકેટ.મોરબી જિલ્લાનું એક માત્ર ગ્રીનરી લોનવાળું, હેવી લાઈટિંગ,સ્વચ્છતા મા અગ્રેસર, પાણી થી લઈને રહેવા માટેની ઉત્તમ સવલતયુક્ત નવા નાગડાવાસ ખાતે પ્રાઈમ લોકેશન ધરાવતું એક...

મોરબીમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાતા આશ્ચર્ય !!

મોરબી : હાલ સૌરાષ્ટ્રના ઘણા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા મહિનાઓથી ભૂકંપના આંચકા નોંધાવવાનો સિલસિલો યથાવત છે ત્યારે આજે વહેલી સવારે મોરબીમાં પણ ભૂકંપના આંચકા નોંધાતા લોકોમાં ભયનો માહોલ છવાયો...

મોરબી: યુવા ઉદ્યોગપતિ કુલદીપસિંહ ઝાલા ના પુત્રનો આજે જન્મદિન

મોરબી: મોરબીના સામાજિક અગ્રણી અને યુવા ઉદ્યોગપતિ કુલદીપસિંહ ઝાલા ના પુત્ર ચી. પ્રિયરાજસિંહનો આજે જન્મદિન છે. કુલદીપસિંહ ઝાલા અને તેમન ધર્મ પત્ની શ્રીમતી કાજલબાના સુપુત્ર ચી.પ્રિયરાજસિંહ કુલદીપસિંહ ઝાલા નો આજે જન્મ દિન...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe