Monday, April 27, 2026
Uam No. GJ32E0006963

મોરબીની બાળકી રાગીના મુખે મહિષાસુરમર્દિની સ્ત્રોત સાંભળીને વડાપ્રધાન મંત્રમુગ્ધ થયા!

જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન અને તેમના પતિ જીગ્નેશભાઈ કૈલાએ પ્રધાનમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી વડાપ્રધાને મોરબીની યાદોને વાગોળી, વિકાસ કામોની ચર્ચા કરી તથા ભૌગોલિક-રાજકીય સ્થિતિનો પણ તાગ મેળવ્યો મોરબી : મોરબી જીલ્લા પંચાયત...

મોરબી કિરણા મર્ચન્ટ એશો.ના ઉપપ્રમુખ મનીષભાઈ હિરાણીના સુપુત્ર ચી.જય હિરાણીનો આજે જન્મદિન

મોરબી : આજે મોરબીના કિરણા મર્ચન્ટ એસોસિએશન ના ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ હિરાણી અને તેમના ધર્મપત્નિ શ્રીમતી પૂનમબેન મનીષભાઈ હીરાણીના સુપુત્ર ચી.જય મનીષભાઈ હીરાણીનો આજે જન્મદિન છે. જય હીરાણીના પિતા મનીષભાઈ હિરાણી...

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહિલા મોર્ચાના મહામંત્રી કંચનબેન ઝાલા નો આજે જન્મદિન

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલા ભાજપ મહિલા મોર્ચાના મહામંત્રી કંચનબેન ઝાલા નો આજે જન્મદિન હોય ઠેર ઠેરથી શુભકામનાઓનો ધોધ વહ્યો હતો સુરેન્દ્રનગર જીલા ભાજપ મહિલા મોર્ચાના મહામંત્રી કંચનબેન ઝાલા નો આજે જન્મદિન...

મોરબી: શહીદોના પરિવારને સહાય અર્પણ કરતા સેવાભાવી યુવાન અજય લોરીયા

મોરબી: ખોખરા હનુમાનજી શ્રી રામકથામાં શહીદોના પરિવારને અજયભાઈ લોરીયા દ્વારા સહાય આપવામાં આવેલ હતી વિગતો મુજબ ભારત સરકારના કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહજી તોમર,રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસવિજયવર્ગીયજી,વિધાનસભા ના અધ્યક્ષ નીમાબેન આચાર્ય,મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા,શ્રી...

મોરબીમાં કાલે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે નિદાન સારવાર કેમ્પ યોજાશે

મોરબી : આગામી તા.8/4/2022ને શુક્રવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમ્યાન સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ત્રાજપર રોડ, ટીબી હોસ્પિટલ પાછળ, મોરબી-2 ખાતે મેગા નિદાન સારવાર કેમ્પ યોજાશે. કેમ્પમાં મોટાભાગના રોગોની સારવાર તથા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe