Wednesday, March 25, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં નીલકંઠ મંદિરે શિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા તથા શિવ-પાર્વતી વિવાહનું આયોજન કરાશે

મોરબી : હાલ મોરબીમાં સુપર ચોકડી નજીક આવેલ નીલકંઠ મહાદેવ કુંઢીયા સ્વામીની જગ્યા ખાતે શિવરાત્રી નિમિત્તે શિવ-પાર્વતીના વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આગામી તા. 1ના રોજ શિવરાત્રી આવી રહી છે ત્યારે શિવાલયોમાં...

રશિયા – યુક્રેન વચ્ચે યુદ્ધથી મોરબીના સિરામીક એક્સપોર્ટને ફટકો પડવાની શક્યતાઓ

મોરબીમાં ઉત્પાદિત સિરામીક પ્રોડક્ટ્નું રશિયા મોટું ખરીદદાર : માર્ચ એન્ડમાં રશિયા ખાતે યોજાનાર સિરામીક એક્સ્પો ઉપર પણ આફતના વાદળો મોરબી : હાલ રશિયા યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે મોરબીના સિરામીક એક્સપોર્ટને...

ગુજરાત સરકાર લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી ૧૨૫ મણ ચણાની ખરીદી કરશે : કૃષિ...

રવિ સિઝનમાં ચણાનું વધુ વાવેતર થવાથી સંભાવનાને ધ્યાને લઈને રાજય સરકારનો નિર્ણય મોરબી : હાલ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ છે કે, ચાલુ વર્ષે રવિ સિઝનમાં ચણાનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની...

તા. 24 ફેબ્રુઆરી : જાણો.. આજના વિવિધ જણસીઓના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ

સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી કાળા તલની આવક થઇ : સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ કાળા તલનો રહ્યો મોરબી : હાલ મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા. 24 ફેબ્રુઆરીના...

કર્ણાટકમાં કાર્યકર્તાની હત્યાના વિરોધમાં મોરબીમાં વિરોધ પ્રદર્શન

મોરબી : તાજેતરમા કર્ણાટકમાં શિવમોગા જિલ્લામાં ગત રવિવારે રાત્રે એક કાર્યકર્તાની ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી હતી. જેના વિરોધમાં મોરબીમાં બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટ પ્રાંત...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe