મોરબીમાં નીલકંઠ મંદિરે શિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા તથા શિવ-પાર્વતી વિવાહનું આયોજન કરાશે
મોરબી : હાલ મોરબીમાં સુપર ચોકડી નજીક આવેલ નીલકંઠ મહાદેવ કુંઢીયા સ્વામીની જગ્યા ખાતે શિવરાત્રી નિમિત્તે શિવ-પાર્વતીના વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
આગામી તા. 1ના રોજ શિવરાત્રી આવી રહી છે ત્યારે શિવાલયોમાં...
રશિયા – યુક્રેન વચ્ચે યુદ્ધથી મોરબીના સિરામીક એક્સપોર્ટને ફટકો પડવાની શક્યતાઓ
મોરબીમાં ઉત્પાદિત સિરામીક પ્રોડક્ટ્નું રશિયા મોટું ખરીદદાર : માર્ચ એન્ડમાં રશિયા ખાતે યોજાનાર સિરામીક એક્સ્પો ઉપર પણ આફતના વાદળો
મોરબી : હાલ રશિયા યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે મોરબીના સિરામીક એક્સપોર્ટને...
ગુજરાત સરકાર લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી ૧૨૫ મણ ચણાની ખરીદી કરશે : કૃષિ...
રવિ સિઝનમાં ચણાનું વધુ વાવેતર થવાથી સંભાવનાને ધ્યાને લઈને રાજય સરકારનો નિર્ણય
મોરબી : હાલ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ છે કે, ચાલુ વર્ષે રવિ સિઝનમાં ચણાનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની...
તા. 24 ફેબ્રુઆરી : જાણો.. આજના વિવિધ જણસીઓના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ
સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી કાળા તલની આવક થઇ : સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ કાળા તલનો રહ્યો
મોરબી : હાલ મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા. 24 ફેબ્રુઆરીના...
કર્ણાટકમાં કાર્યકર્તાની હત્યાના વિરોધમાં મોરબીમાં વિરોધ પ્રદર્શન
મોરબી : તાજેતરમા કર્ણાટકમાં શિવમોગા જિલ્લામાં ગત રવિવારે રાત્રે એક કાર્યકર્તાની ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી હતી. જેના વિરોધમાં મોરબીમાં બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટ પ્રાંત...












