Thursday, April 30, 2026
Uam No. GJ32E0006963

મોરબી પાલિકાએ આજે જુના કરવેરા ભરનાર આસામીઓને આપી રૂ. 12.26 લાખ વ્યાજ માફ કર્યું

જુના કરવેરાના વ્યાજની માફી આપવાના નિર્ણયનો અમલ કરતી મોરબી પાલિકા મોરબી : હાલ ગુજરાત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ પ્રોત્સાહક વળતર યોજના મુજબ મોરબી નગરપાલિકા દ્વારા જુના કરવેરા બાકી હોય તેનું...

રફાળેશ્વરમાં આવતી કાલે મહા શિવરાત્રી નો એક દિવસીય લોકમેળો યોજાશે

મોરબી: આવતીકાલે રફાળેશ્વર માં મહાશિવરાત્રી નિમિતે એક દિવસીય ભવ્ય લોકમેળાનું આયોજન રાખવામાં આવેલ છે મોરબીમાં આવતીકાલે મહાશિવરાત્રિ ની ભવ્ય ઉજવણી થવાની હોય ઠેર ઠેર શિવાલયોમાં 'દાદા' ને સાજ શણગાર સજવામાં આવી...

मोरबी के जाट समाज की ओर से महाशिवरात्रि भजन संध्या का आयोजन

मोरबी: महा शिवरात्रि का आयोजन भजन संध्या द्वारा मोरबी के जाट समाज द्वारा किया जाता है प्राप्त विवरण के अनुसार श्री जाट समाज चैरिटेबल ट्रस्ट द्वारा कल महाशिवरात्रि के अवसर पर...

મોરબીમાં સગીરા સાથે શારીરિક અડપલા કરનારને ૭ વર્ષની સખ્ત સજા ફટકારતી કોર્ટે

મોરબીમાં વસતા પરિવારની સગીર વયની દીકરી સાથે એક ઇસમેં શારીરિક અડપલા કર્યા હોય દરમિયાન સગીરાની માતા આવી જતા બનાવ અંગે ગુનો નોંધાયો હતો જે અંગેનો કેસ આજે મોરબી કોર્ટમાં ચાલી...

વાંકાનેરના પેલેસમાં ફિલ્મના શૂટિંગ માટે સારા અલી ખાન સહિતના ફિલ્મી કલાકારો આવ્યા

હાલ વાંકાનેરના રાજવી પેલેસમાં ફિલ્મ ગેસલાઈટનું શૂટિંગ કરવાનું હોવાથી બોલીવૂડ કલાકારો વાંકાનેર અને મોરબીના મહેમાન બન્યા છે ત્યારે નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલ વાંકાનેર પેલેસમાં ફિલ્મ શૂટિંગ માટે ફિલ્મી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe