Thursday, April 30, 2026
Uam No. GJ32E0006963

કોરોનાના હાલ માત્ર 16 કેસ, એક્ટિવ કેસ 162 જ રહ્યા

10 કેસ મોરબી તાલુકાના, 6 કેસ અન્ય ચાર તાલુકાના : જિલ્લામાં 53 દર્દીઓ સાજા થયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો...

મોરબીના નીલકંઠ એપાર્ટમેન્ટમા પાણીના ટાંકામાં પડી જતા નેપાળી પરિવારના બે વર્ષના બાળકનું મૃત્યુ

મોરબી આજે હાલ અપમૃત્યુનો વધુ એક કેસ સામે આવ્યો છે જેમાં નીલકંઠ એપાર્ટમેન્ટમા નેપાળી પરિવારના બે વર્ષનો બાળક રમતા રમતા પાણી ની ટાંકીમાં પડી જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જેને...

હળવદ પોલીસ દ્વારા વાહનચાલકોમાં ટ્રાફિક સલામતી અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો

વિવિધ સૂત્રો દર્શાવતા બેનરોથી ટ્રાફિકના નિયમો અંગે માહિતગાર કરતા હળવદ : આજે હળવદ પોલીસ દ્વારા હળવદમાં રાહદારીઓ અને વાહનચાલકોને વિવિધ સૂત્રોવાળા બેનરો થકી ટ્રાફિક સલામતી અંગે જાગૃતિ લાવવા ટ્રાફિકના નિયમો અંગે માહિતગાર...

મોરબી મહેન્દ્રનગર ચોકડીએ ફ્લાયઓવર બ્રીજનું માર્ગ અને મકાન મંત્રીના હસ્તે ખાતમૂહુર્ત યોજાયું

મહેન્દ્રનગર ચોકડી ઉપર રૂપિયા 21 કરોડ 61 લાખ રૂપિયાના ખર્ચે ઓવર બ્રીજનું નિર્માણ પામશે હાલ સંપૂર્ણ મોરબી શહેરની ફરતે ચારેબાજુ રીંગરોડના નિર્માણ માટે પ્રયાસો હાથ ધરાશે : માર્ગ અને મકાન વિભાગના મંત્રી...

મોરબી સિરામીક એસોશિએશનના પ્રમુખ પદેથી નિલેશભાઈ જેતપરિયાનું રાજીનામુ

સતત ત્રણ ટર્મથી બિનહરીફ ચૂંટાઈ આવતા નિલેશભાઈએ સ્વૈચ્છીક રીતે કાર્યકાળ પૂરો કર્યાનું જાહેર કર્યું હાલ નિલેશભાઈએ એસોશિએશનના બંધારણના નિયમ મુજબ રાજીનામુ આપ્યું : ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાત મોરબી : સમગ્ર વિશ્વમાં બીજા ક્રમનું સ્થાન...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe