Tuesday, March 3, 2026
Uam No. GJ32E0006963

માંડવીની એસટીની બસ બંધ થઇ જતા મોરબી, રાજકોટ અને જામનગર જતા મુસાફરો કચ્છ હાઇવે...

માંડવી થી એસટી બસમાં મુસાફરી કરીને મોરબી,રાજકોટ તેમજ જામનગર જવા માટે નીકળેલા મુસાફરો છેલ્લી છ કલાક થી કચ્છ હાઇવે ઉપર હેરાન થઇ રહ્યા છે કેમ કે, એસ.ટી.ની બસ બંધ થઇ ગયા...

મોરબીમાં દબાણ હટાવ ઝુંબેશમા 25થી વધુ દુકાનદારોએ બહાર રાખેલી વસ્તુઓ જપ્ત

મોરબી : હાલ મોરબી શહેરમાં ભારે ટ્રાફિકની સ્થિતિ વચ્ચે આજે ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરીને 25થી વધુ દુકાનોએ બહાર રાખેલી નડતરરૂપ વસ્તુઓ જપ્ત કરવાની કાર્યવાહી...

Exclusive: મોરબી: નજરબાગ રેલવે સ્ટેશન નજીક ટ્રક નીચે આવી જતા યુવાનનું મૃત્યુ

(રિપોર્ટ: ધર્મેન્દ્ર બરસરા) મોરબી: હાલ માં જ મલી રહેલ માહિતી અનુસાર મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન નજીક ટ્રક નીચે આવી જતા એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજવાની ઘટના બની...

મકનસરમાં કોરોના વિસ્ફોટ : 200 કેસ બહાર આવતા સઘન સર્વેની માંગણી

જરૂર પડ્યે લોકડાઉન પણ કરો ! ગામના સરપંચે આરોગ્ય અધિકારીને રજુઆત કરી તેમના ગામમાં જરૂરી સાવચેતીના પગલાં લેવાની માંગ કરી મોરબી : હાલ મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્રના સબ સલામતના દાવા વચ્ચે કોરોના...

મોરબી: ‘નિસર્ગ વાવાઝોડું’ મોરબીના દરિયા કિનારે ટકરાઈ શકે છે : હવામાન વિભાગ

(રિપોર્ટ : ક્રિષ્ના આર. બુધ્ધભટ્ટી) કોરોના વાયરસની મહામારી વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ આવી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ નિસર્ગ વાવાઝોડુ ગુજરાત રાજ્યના દરીયાકિનારે 4 થી 5 જૂનના રોજ આવી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી PGVCL ની અપીલને રદ્દ કરતો હુકમ કરતી અદાલત

મોરબી:  અપીલ કેસની હકીકત જોઇએ તો, પશ્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડ (પી.જી.વી.સી.એલ.) મોરબીએ નામદાર નીચેની કોર્ટ પ્રીન્સીપાલ સીનીયર સીવીલ જજ સાહેબ આસોડીયા સાહેબે...