માંડવીની એસટીની બસ બંધ થઇ જતા મોરબી, રાજકોટ અને જામનગર જતા મુસાફરો કચ્છ હાઇવે...
માંડવી થી એસટી બસમાં મુસાફરી કરીને મોરબી,રાજકોટ તેમજ જામનગર જવા માટે નીકળેલા મુસાફરો છેલ્લી છ કલાક થી કચ્છ હાઇવે ઉપર હેરાન થઇ રહ્યા છે કેમ કે, એસ.ટી.ની બસ બંધ થઇ ગયા...
મોરબીમાં દબાણ હટાવ ઝુંબેશમા 25થી વધુ દુકાનદારોએ બહાર રાખેલી વસ્તુઓ જપ્ત
મોરબી : હાલ મોરબી શહેરમાં ભારે ટ્રાફિકની સ્થિતિ વચ્ચે આજે ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરીને 25થી વધુ દુકાનોએ બહાર રાખેલી નડતરરૂપ વસ્તુઓ જપ્ત કરવાની કાર્યવાહી...
Exclusive: મોરબી: નજરબાગ રેલવે સ્ટેશન નજીક ટ્રક નીચે આવી જતા યુવાનનું મૃત્યુ
(રિપોર્ટ: ધર્મેન્દ્ર બરસરા) મોરબી: હાલ માં જ મલી રહેલ માહિતી અનુસાર મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન નજીક ટ્રક નીચે આવી જતા એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજવાની ઘટના બની...
મકનસરમાં કોરોના વિસ્ફોટ : 200 કેસ બહાર આવતા સઘન સર્વેની માંગણી
જરૂર પડ્યે લોકડાઉન પણ કરો ! ગામના સરપંચે આરોગ્ય અધિકારીને રજુઆત કરી તેમના ગામમાં જરૂરી સાવચેતીના પગલાં લેવાની માંગ કરી
મોરબી : હાલ મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્રના સબ સલામતના દાવા વચ્ચે કોરોના...
મોરબી: ‘નિસર્ગ વાવાઝોડું’ મોરબીના દરિયા કિનારે ટકરાઈ શકે છે : હવામાન વિભાગ
(રિપોર્ટ : ક્રિષ્ના આર. બુધ્ધભટ્ટી) કોરોના વાયરસની મહામારી વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ આવી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ નિસર્ગ વાવાઝોડુ ગુજરાત રાજ્યના દરીયાકિનારે 4 થી 5 જૂનના રોજ આવી...


















