મોરબી : યદુનંદન સોસાયટીમાં મહિલાએ ગળેફાંસો ખાઈ પોતાની જીવાદોરી ટૂંકાવી
મોરબી : તાજેતરમા મોરબીમાં મહિલાએ ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધાના બનાવ સામે આવ્યો છે.
આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના ચંદ્રેશનગર પાછળ યદુનંદન-૧૯ શેરી નંબર...
મોરબી સહિત રાજ્યભરના નિકાસકારોની ૧રપ કરોડ કરતા વધુ રકમ ફસાઈ ગઈ
મોરબી સહિત રાજ્યભરના નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા
મોરબી : જીએસટીનો કાયદો લાગુ થયા પછી વેપાર ઉદ્યોગ અપાર મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. હવે સરળતા વધતી જાય છે. છતા આરંભના મહિનાઓમાં કાયદાની અસમજને લીધે એ...
મોરબી: ઉદયપુર નારાયણ સેવા સંસ્થા ના જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલાનો આજે જન્મદિન
મોરબી: મોરબી માં ઉદયપુર નારાયણ સેવા સંસ્થાના મોરબી જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા નો આજે જન્મદિન છે જે બદલ 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.
ઘનશ્યામસિંહ ઝાલા છેલ્લા ઘણા સમય...
મોરબીમાં પરવાના વિના ખનીજ પરીવહન કરતી વધુ બે ટ્રકો ઝડપાઈ
મોરબી પંથકમાં બેરોકટોક ખનીજચોરી થતી જોવા મળે છે ખનીજ સંપત્તિથી સંપન્ન મોરબી જીલ્લામાં ખનીજચોરો બેફામ બની ગયા છે ત્યારે આજે ખાણ ખનીજ ટીમે પરવાના વિના ખનીજ પરિવહન કરતી વધુ બે ટ્રકો...
મોરબી નજીકથી કતલખાને લઇ જવાતા અબોલ જીવ ભરેલ ટ્રક પલ્ટી મારી જતા ૨૫ વધુ...
ચ્છ જિલ્લા માંથી અબોલ જીવોને ટ્રકમાં ભરીને જામનગર તરફ કતલખાને લઇ જવામાં આવી રહ્યા છે તેવી મોરબી શિવસેના અને બજરંગદળના આગેવાનોને બાતમી મળી હતી જેથી કરીને માળીયા તાલુકામાં ટ્રક ઉપર વોચ...


















