Monday, May 4, 2026
Uam No. GJ32E0006963

કોરોના હોવા છતાં પણ દ્વારકા, સોમનાથ અને અંબાજી મંદિરની આવકમાં વધારો

૨૦૨૧માં ગુજરાતના મંદિરોની આવકમાં ૩૦ થી ૫૦ ટકા વધારો થયો મોરબી : હાલ કોરોના મહામારીમાં લોકડાઉન બાદ વર્ષ ૨૦૨૧માં દ્વારકા, સોમનાથ અને અંબાજી સહિતના મંદિરોની આવકમાં 30થી 50 ટકા વધારો થયો છે. કોરોના...

મોરબી યુવા આર્મી ગૃપ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી

મોરબી: આજે યુવાનોના આદર્શ એવા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીના અવસરે મોરબીના દરબાર ગઢ નજીક આવેલ સ્વામી વિવેકાનંદ પ્રતિમાને હારતોરા કરીને ઉજવણી કરવામાં આવી હતી યુવા આર્મી ગ્રુપ દ્વારા પ્રતિમાની સફાઈ કરવામાં આવી...

મોરબી: ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સજા અને દસ લાખનો દંડ ફટકારતી...

મોરબી: ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સજા અને દસ લાખનો મોરબીની કોર્ટ દ્વારા દંડ ફટકારાયેલ છે આ કેસની વિગત મુજબ ફરિયાદી રાજેશ ટપ્પુભાઈ મારવાણીયા રહે. આંદરણા વાળા પાસેથી આરોપી હિતેન્દ્ર...

મોરબીના સેવાભાવી યુવાન ઉદયભાઈ રાગિયાનો આજે જન્મદિન

મોરબી: મોરબીના સેવાભાવી યુવાન ઉદયભાઈ રાગિયાનો આજે જન્મદિન છે આજે ઉદયભાઈ રાગિયાનો જન્મદિન છે. ઉદયભાઈ નો પરિચય આપી તો તેઓ ટ્રાન્સપોર્ટ ના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને બહોળું મિત્ર વર્તુળ પણ ધરાવે...

ટંકારાની ઓરપેટ કન્યા શાળાની 4 છાત્રા સહિત જિલ્લામાં આજે 34 નવા કોરોના કેસ નોંધાયા

મોરબીની નિર્મલ વિદ્યાલય અને સર્વોપરી સ્કૂલમાં એક- એક વિદ્યાર્થી આવ્યા પોઝિટિવ મોરબીમાં 13 અને ટંકારામાં 1 દર્દી રિકવર થયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. જેમાં મોરબી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણું કરી પુર્વ...