Wednesday, May 6, 2026
Uam No. GJ32E0006963

મોરબી : આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “સંવેદનહીન સરકાર” અન્ન નો અઘિકાર આપો અભિયાન

ગુજરાત ની ભાજપ સરકાર ૩ ઓગસ્ટ ના દિવસે “સંવેદના દિવસ” ઉજવીને ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરવા તાયફાઓ કરવાના છે ત્યારે એ આઈ સી સી ના સચિવ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના...

મોરબી: રાજપૂત સમાજના અગ્રણી મહાવીરસિંહ જાડેજા (ચાંદલી) નું સન્માન

મોરબી : આજ રોજ શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા તેમજ મોરબી શહેર ટીમ દ્વારા કોરોના ના કપરા સમય માં લોકોની સેવા કરતા મોરબી રાજપૂત સમાજ ના આગેવાન અને સર્વે...

મોરબી: નૌશાદભાઈ બટુકભાઈ અબડા જન્નત નશીન થયેલ છે

મોરબી: મર્હુમ નૌશાદભાઈ (બટુક ભાઈ) અબ્દુલ ભાઈ તારીખ ૨૮/૭/૨૧ મુ ચાંદ ૧૭ ના રોજ અલ્લાહ ની રેહમત માં પહોંચી ગયેલ છે. જેમની જિયારત તારીખ ૩૦/૭/૨૧ ને શુક્રવાર ના રોજ તેમના ઘર સો ઓરડી...

મોરબી રાજપૂત સમાજના ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજાનો આજે જન્મદિન

મોરબી : મોરબી રજપૂત સમાજના ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજાનો આજે જન્મદિનક છે ત્યારે તેમના નજીકના મિત્રવર્તુળ તરફથી કેક કાપી પુષ્પવૃષ્ટિ સાથે જન્મદિનની ઉજવણી કરી રહ્યા છે તે વિડીયોમાં જોઈ શકાય છ ત્યારે...

મોરબી: એક્ટિવ ફાઉન્ડેશન ના મોભી (ચેરમેન) એલિશભાઈ ઝાલરીયાનો આજે જન્મદિન

મોરબી: સેવાલક્ષી અભિગમ જેમનો મુદ્રાલેખ છે તેવા નાની વયે મોટું નામ ધરાવતા એલિશભાઈ ઝાલરીયા નો આજે જન્મદિન હોય શુભેચ્છા નો ધોધ કે હેલી નહી.. પરંતુ સગા વ્હાલઓ તરફથી  સ્નેહ-પ્રેમ  અને...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણું કરી પુર્વ...