મોરબી : આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “સંવેદનહીન સરકાર” અન્ન નો અઘિકાર આપો અભિયાન
ગુજરાત ની ભાજપ સરકાર ૩ ઓગસ્ટ ના દિવસે “સંવેદના દિવસ” ઉજવીને ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરવા તાયફાઓ કરવાના છે ત્યારે એ આઈ સી સી ના સચિવ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના...
મોરબી: રાજપૂત સમાજના અગ્રણી મહાવીરસિંહ જાડેજા (ચાંદલી) નું સન્માન
મોરબી : આજ રોજ શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા તેમજ મોરબી શહેર ટીમ દ્વારા કોરોના ના કપરા સમય માં લોકોની સેવા કરતા મોરબી રાજપૂત સમાજ ના આગેવાન અને સર્વે...
મોરબી: નૌશાદભાઈ બટુકભાઈ અબડા જન્નત નશીન થયેલ છે
મોરબી: મર્હુમ નૌશાદભાઈ (બટુક ભાઈ) અબ્દુલ ભાઈ
તારીખ ૨૮/૭/૨૧ મુ ચાંદ ૧૭ ના રોજ અલ્લાહ ની રેહમત માં પહોંચી ગયેલ છે.
જેમની જિયારત તારીખ ૩૦/૭/૨૧ ને શુક્રવાર ના રોજ તેમના ઘર સો ઓરડી...
મોરબી રાજપૂત સમાજના ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજાનો આજે જન્મદિન
મોરબી : મોરબી રજપૂત સમાજના ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજાનો આજે જન્મદિનક છે
ત્યારે તેમના નજીકના મિત્રવર્તુળ તરફથી કેક કાપી પુષ્પવૃષ્ટિ સાથે જન્મદિનની ઉજવણી કરી રહ્યા છે તે વિડીયોમાં જોઈ શકાય છ ત્યારે...
મોરબી: એક્ટિવ ફાઉન્ડેશન ના મોભી (ચેરમેન) એલિશભાઈ ઝાલરીયાનો આજે જન્મદિન
મોરબી: સેવાલક્ષી અભિગમ જેમનો મુદ્રાલેખ છે તેવા નાની વયે મોટું નામ ધરાવતા એલિશભાઈ ઝાલરીયા નો આજે જન્મદિન હોય શુભેચ્છા નો ધોધ કે હેલી નહી.. પરંતુ સગા વ્હાલઓ તરફથી સ્નેહ-પ્રેમ અને...















