માળિયામાં રાજસ્થાનના પ્રતિબંધિત પથ્થર ભરેલા આઠ ટ્રકો પકડાયા
રાજકોટ આર.આર. સેલની ટીમે 313 ટનથી વધુ ખાણ ખનીજ પથ્થર ભરેલા આઠ ટ્રકોને સિઝ કરી રોયલ્ટી દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરી
મોરબી : મળિયામાં રાજસ્થાનના પ્રતિબંધિત પથ્થરનું ગેરકાયદે પરિવહન થતું હોવાનું...
મોરબીના સામાજિક અગ્રણી જગદીશભાઈ વાઘેલાનો આજે જન્મદિન
(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીના સામાજિક અગ્રણી અને હાલ SBI બેન્ક ની ગ્રીનચોક શાખા મોરબી ખાતે પ્રામાણિક અને કર્મનિષ્ઠ અધિકારી તરીકે સ્પેશ્યલ આસિસ્ટન્ટના હોદ્દા પર ફરજ બજાવતા જગદીશભાઈ વાઘેલા સાહેબનો આજે...
મોરબી : કરિયાણા મર્ચન્ટ એસોસિએશને ચોટીલાના શહીદ પરિવારને રૂ.25 હજારનો ફાળો અર્પણ કર્યો
વીર જવાનના પરિવારને મદદરૂપ થવાનો સરાહનીય સિલસિલો જારી
(મનીષ હિરાણી દ્વારા) મોરબી : આર્મીમાં ફરજ બજાવતા ચોટીલાના વીર જવાન દેશની સરહદ પર શહીદ થયા હતા. ત્યારે શહીદ પરિવાર પ્રત્યે ઋણ અદા કરવાના...
મોરબી કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું: રેસ્ટોરન્ટને રાત્રે 10 સુધીની છૂટ, રાત્રી કરફ્યુ હટી...
જિમ અને યોગ ઇન્સ્ટિટયૂટ તા.5થી ખુલશે, જાહેર સ્થળોએ માસ્ક ન પહેરનાર અથવા થૂંકનારને રૂ. 500નો સ્થળ પર જ દંડ ફટકારશે
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા કલેકટર દ્વારા આજે સાંજે અનલોક-3 અંગેનું સતાવાર...
નવરંગ નેચર કલબ દ્વારા રવિવારે ફુલછોડના રોપા તથા વિવિધ ચીજવસ્તુઓનું રાહતદરે વિતરણ કરાશે
મોરબી: હાલ નવરંગ નેચર કલબ દ્વારા આગામી તારીખ 9/1/2022ને રવિવારના રોજ સવારે 8:30 થી 01:00 દરમ્યાન ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર પાસે,મોરબી ખાતે ફુલછોડ,રોપા તથા વિવિધ ચીજવસ્તુઓનું રાહત દરે વિતરણ કરવામાં...


















